આપેલ ઝંડા આકારની પાતળી તકતીનું દળ $4\;kg$ છે તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે?
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની આકૃતિમાં $ r_1$ અને $ r_2$ અનુક્રમે $ 10\ cm$ અને $20\ cm$ છે. જો વ્હીલની જડત્વની ચાકમાત્રા $1500\ kg- m^2$, હોય તો કોણીય પ્રવેગ શોધો.
    View Solution
  • 2
    પોલા ગોળાનો તેની સ્પર્શક અક્ષ પર જડત્વની ચાકમાત્રા .......થશે. પોલા ગોળાનું દળ અને ત્રિજ્યા અનુક્રમે $ 'M'$ અને $ 'R'$ છે.
    View Solution
  • 3
    $30^o $ ના ખૂણા ધરાવતા ઢાળ પરથી નકકર ગોળો ગબડે ત્યારે,તેનો પ્રવેગ
    View Solution
  • 4
    $m = 2$ દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે $\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j$ મુજબ ગતિ કરે છે.$t = 2$ સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?
    View Solution
  • 5
    વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતાં એક કણનું કોણીય વેગમાન ....
    View Solution
  • 6
    એક $\mathrm{a}$ ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ તેના કેન્દ્રથી $r$ અંતરે $\sigma(\mathrm{r})=\mathrm{A}+\mathrm{Br}$ મુજબ બદલાય છે. તો તકતીના સમતલને લાંબા અને કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 7
    પૃથ્વીની અંદરથી વિવિધ પ્રકારના ખનીજોને ખોદવામાં આવે છે, અને બહુમાળીય ઈમારતો બાંધવામાં આવે છે. આ પ્રવૃતિને કારણો સૈદ્ધાંતિક રીતે,
    View Solution
  • 8
    $10\, g$ દળ અને $500\, m/s$ ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું $1.0\, m$ પહોળું અને $12\, kg$ વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે?
    View Solution
  • 9
    $30\ cm$ ત્રિજ્યાના એક પૈડાને પટ્ટા વડે ફેરવવામાં આવે છે. તેની પ્રારંભિક કોણીય ઝડપ $2\ rotation / s$ છે. આટલી ઝડપથી શરૂ કરી તે અટકી જાય ત્યાં સુધી પટ્ટાની $ 25\ m $ જેટલી લંબાઈ વ્હીલ પરથી પસાર થાય છે, તો વ્હીલમાં ઉદભવતો કોણીય પ્રતિપ્રવેગ .......$rad\ s^{-2}$ હશે.
    View Solution
  • 10
    એક નક્કર પદાર્થ સ્થિર અક્ષને અનુલક્ષીને એવી રીતે ચાકગતિ કરે છે કે જેથી કરીને તેનો કોણીય વેગ $\theta$ પર $\omega=k \theta^{-1}$ મુજબ આધાર રાખે છે, કે જ્યાં $k$ એ ધન અચળાંક છે. જો $t=0$ પર $\theta=0$ હોય તો, $\theta$ નો સમય પર આધાર કેવી રીતે રજૂ કરવામાં આવે છે?
    View Solution