એક નક્કર પદાર્થ સ્થિર અક્ષને અનુલક્ષીને એવી રીતે ચાકગતિ કરે છે કે જેથી કરીને તેનો કોણીય વેગ $\theta$ પર $\omega=k \theta^{-1}$ મુજબ આધાર રાખે છે, કે જ્યાં $k$ એ ધન અચળાંક છે. જો $t=0$ પર $\theta=0$ હોય તો, $\theta$ નો સમય પર આધાર કેવી રીતે રજૂ કરવામાં આવે છે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M$ દળ અને $R$ ત્રિજયાવાળો નકકર નળાકાર $L$ લંબાઇના ઢાળ પરથી  સરકયા સિવાય ગબડે છે.ઢાળની ઊંચાઇ $h$ છે.જયારે નળાકાર ઢાળના તળિયે પહોંચે ત્યારે તેના દ્રવ્યમાન-કેન્દ્ર નો વેગ કેટલો હશે?
    View Solution
  • 2
    એક કણનું સ્થાન $\overrightarrow {r\,}  = (\hat i + 2\hat j - \hat k)$ અને વેગમાન $\overrightarrow P  = (3\hat i + 4\hat j - 2\hat k)$ તો કોણીય વેગમાન કોને લંબ હશે ?
    View Solution
  • 3
    સમાન દળ અને ત્રિજ્યા ધરાવતાં ચાર વસ્તુઓની જડત્વની ચાકમાત્રા $(M.I.)$ નીચે મુજબ દર્શાવાય છે.

    $I _{1}=$ પાતળી રિંગની તેના વ્યાસને અનુલક્ષીને $M.I.,$

    $I _{2}=$ વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને $M.I.$

    $I_{3}=$ ઘન નળાકારની તેની અક્ષને અનુલક્ષીને $M.I.$ અને

    $I _{4}=$ ઘન ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને $M.I.$

    તો :

    View Solution
  • 4
    આપેલા ચાર આકાર માટે બધાની ઊંચાઈ, મહત્તમ જાડાઈ અને દળ સમાન હોય તો તેમના દ્રવ્યમાનકેન્દ્રને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કોના માટે મહત્તમ હશે ?
    View Solution
  • 5
    $M$ દળ ધરાવતા અને $R$ ત્રિજ્યાની વર્તુળાકાર રીંગમાંથી $90^{\circ}$ ના કોણને અનુરૂપ ચાપને દૂર કરવામાં આવે છે. રીંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રીંગના સમતલને લંબ એવી અને અનુલક્ષીને રીંગના બાકી રહેતા ભાગની જડત્વની ચાકમાત્રા ${MR}^{2}$ ની $K$ ગણી છે. $K$ નું મૂલ્ય $.....$ હશે.
    View Solution
  • 6
    કણ ઘટતી રેખીય ઝડપથી વર્તુળમય ગતિ કરે છે, તો તેના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું થાય?
    View Solution
  • 7
    એક સમાન જાડાય ધરાવતી $56\ cm$ વ્યાસ વાળી એક વર્તુળાકાર તક્તીમાથી એક બાજુ એ થી $42\ cm$ વ્યાસ વાળો એક ભાગ દૂર કરવામાં આવે તો વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર  ........ $cm$ થાય.
    View Solution
  • 8
    કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતીની ચક્રાવર્તન ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોતર $......$ હશે.
    View Solution
  • 9
    જો કુલ ગતિ ઊર્જાનો $50\%$ ચાક ગતિ ઊર્જા હોય તો તે પદાર્થ .......... છે.
    View Solution
  • 10
    દળમાં ફેરફાર વગર જો પૃથ્વીની ત્રિજ્યા તેના વર્તમાન મૂલ્ય કરતાં $n$ ગણી થઈ જાય તો દિવસનો સમયગાળો કેટલો છે ?
    View Solution