Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે $npn$ ટ્રાન્ઝિસ્ટરને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. જો $0\,Volts$ ખોટું અને $5\, Volts$ સાચું દર્શાવતો હોય તો $C$ પાસેનું આઉટપુટ કોના જેવુ મળે?
આપેલ પરિપથમાં જો ઝેનર ડાયોડની પૉવર ક્ષમતા $R_S$ હોય તો ઈનપુટ અનિયમીત સપ્લાયનું નિયમન કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ $\mathrm{R}_{\mathrm{S}}$ નું મૂલ્ય___________છે.