આપેલ પરિપથમાં $8\,ohm$ અવરોઘમાંથી વ્યય થતો પાવર $2\;Watt$ છે. $3\,ohm $ અવરોઘમાંથી વ્યય થતો પાવર $Watt$ એકમમાં કેટલો હશે?
AIPMT 2006, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિદ્યુતકોષના આંતરિક અવરોધ શોધવા માટે પોટેન્શિયોમીટર પરિપથ ગોઠવેલો છે. પોટેન્શિયોમીટર તાર ફરતે વપરાયેલ મુખ્ય બેટરીનો $emf$ $2\,V$ અને નહિવત આંતરિક અવરોધ છે. પોટેન્શિયોમીટરનો તાર $4\;m$ લંબાઈનો છે. જયારે $R$ અવરોધને કોષ સાથે જોડવામાં આવે છે,ત્યારે બેલેન્સ પોઇન્ટ $ (1)$ $R=\infty $ હોય,ત્યારે $3 \,m$ લંબાઇ $ (2) \,R=$$9.5\Omega $ હોય, ત્યારે $2.86 \,m$ લંબાઇ મળે છે. કોષનો આંતરિક અવરોધ .............. $\Omega$ હશે.
    View Solution
  • 2
    ઇલેકટ્રીકલ કેબલમાં $9\ mm$ ત્રિજ્યાનો એક જ કોપરનો વાયર છે. તેનો અવરોધ $5\,\Omega$ છે. જો આ કેબલને $3\,mm$ ત્રિજ્યાવાળા બીજા $6$ કોપરના વાયરોથી બદલવામાં આવે તો કેબલનો કુલ અવરોધ .............. $\Omega$ હશે.
    View Solution
  • 3
    એક મોટા મકાનમાં $40$ $W$ ના $15$ ગોળા,$100$ $W $ ના $5$ ગોળા,$80$ $W$ નાં $5$ પંખા અને $1$ $kW$ નું $1$ ઉષ્ણક (હીટર) છે. વિદ્યુત ઉદ્‍ગમનો સ્થિતિમાન $220$ $ V $ છે,તો મકાનનો લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફયુઝ ................. $A$ નો હશે.
    View Solution
  • 4
    ઓહ્મના નિયમ શા માટે ખોટો પડે છે?
    View Solution
  • 5
    નળાકાર તારની લંબાઈમાં $100\%$ નો વધારો કરતાં તેનો વ્યાસ ઘટે છે. તો તેના અવરોધમાં કેટલો ફેરફાર થયો હશે?
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં, $3\,\Omega$ અવરોધમાંથી વહેતો પ્રવાહ $\frac{x}{3}\,A$ છે. $x$ નું મૂલ્ય $.......$ થશે.
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનાં $\rho $ અવરોધકતાનાં વાહક દ્રવ્યને એક ચોસલો ધારો. વિદ્યુત પ્રવાહ $I, A$ આગળ દાખલ થાય છે $D$ આગળથી છોડે (બહાર નીકળે) છે. $B$ અને $C$ વચ્ચે ઉદભવતાં વોલ્ટેજ $\Delta V$ શોધવા સંપાતપણા સિદ્ધાંત લાગુ  પાડવામાં આવે છે. નીચેના ક્રમમાં ગણત્રી કરવામાં આવે છે.

    $[A]$ $A$ માંથી દાખલ થતો વિદ્યુત પ્રવાહ $I$ લો અને ચોસલામાં તે એક અર્ધ ગોળાકાર સપાટી ઉપર પ્રસરે છે. તેમ માનવામાં આવે.

    $[B]$ઓહમને નિયમ $E = \rho j $ ને ઉપયાગ કરીને $A$ થી $r$ અંતરે વિદ્યુત ક્ષેત્ર $E (r)$ ગણવામાં આવે જ્યાં $j,r$ આગળ દર એકમ ક્ષેત્રફળે વિદ્યુત પ્રવાહ  છે.

    $[C]$ $E (r)$ નાં $r$ પરનાં આધારપણા પરથી $r$ આગળ સ્થિતિમાન $V (r)$ મેળવવામાં આવે.

    $[D]$$D$ માંથી મહાર નીકળતા ($D$ ને છોડતા) વિદ્યુત પ્રવાહ $ I$ માટે $(i)$ અથવા

    $B$ અને $C$ વચ્ચે માપવામાં આવતો $\Delta V$ ............ થાય.

    View Solution
  • 8
    આપેલ પરિપથ માટે વોલ્ટમીટરનું અવલોકન કેટલા ............ $volt$ હશે?
    View Solution
  • 9
    સમાન દ્રવ્ય ધરાવતા તારની ત્રિજયાનો ગુણોત્તર $1 : 2$ અને પ્રવાહનો ગુણોત્તર $4 : 1$ હોય,તો ડ્રિફટ વેગનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    પોટેન્શિયોમીટરનો વિદ્યુતસ્થિતિમાન પ્રચલન $2\,mV/cm$ છે.તેના દ્વારા $10\,Ω$ નો વોલ્ટેજ માપવામાં આવે છે.તટસ્થ બિંદુ $50\,cm$ અંતરે મળે,તો $10\,Ω$ માંથી પસાર થતો પ્રવાહ ($mA$ મા) કેટલો થાય?
    View Solution