Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $N$ કોષોનો સમૂહ કે જેમનું $emf\ E_N = 1.5\ r_N$ સૂત્ર પ્રમાણે આંતરિક અવરોધ સાથે બદલાય છે. પરિપથમાં પ્રવાહ $I$ ................ $A$ છે.
અવરોધ $(R)$ માપવા માટે નીચે મુજબ પરિપથ રચવામાં આવે છે. આ પરિપથ માટે $V-I$ લાક્ષણિકતા માટે વોલ્ટમીટર અને એમીટરના અવલોકનોનો દર્શાવ્યા મુજબનો આલેખ મળ છે. $R$નું મૂલ્ય ........ $\Omega$ છે.
$e.m.f.$ સ્ત્રોત સાથે ત્રણ સમાન અવરોઘ શ્નેણીમાં જોડતાં વ્યય થતો કુલ પાવર $10\,W$ છે. જો તેમને સમાન $e.m.f.$ સ્ત્રોત સાથે સમાંતરામાં જોડવામાં આવે, તો વ્યય થતો પાવર ............ $watt$ હશે.