આપેલ પરિપથના બલ્બને સંપૂર્ણપણે પ્રકાશિત કરવા માટે કોષનો $emf$ કેટલા ................. $V$ હોવો જોઈએ?
  • A$4.5$
  • B$1.5$
  • C$2.67$
  • D$13.5$
Diffcult
Download our app for free and get startedPlay store
d
(d) Current in the bulb \( = \frac{P}{V} = \frac{{4.5}}{{1.5}} = 3\,A\)
Current in \(1\) \(\Omega\) resistance \( = \frac{{1.5}}{1} = 1.5\,A\)
Hence total current from the cell \(i = 3 + 1.5 = 4.5\,A\)
By using \(E = V + ir\)==> \(E = 1.5 + 4.5 \times (2.67) = 13.5\,V\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ત્રણ સમાન અવરોઘ શ્નેણીમાં જોડતાં વપરાતો કુલ પાવર $10 \,W$  છે.તો તેમને સમાંતરમાં જોડતાં કેટલા ......... $W$ પાવર વપરાય?
    View Solution
  • 2
    બે સમાન $emf$ ધરાવતા પરંતુ જુદો જુદો $r_{1}$ અને $r_{2}$ આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને અવરોધ $R$ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલાં છે. જેનાં માટે બીજા કોષને સમાંતર સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે અવરોધ $R$ નું મૂલ્ચ .......થશે.
    View Solution
  • 3
    ભારતમાં ઘરેલું ઉપયોગ માટે વીજળી $220\,V$ એ આાવામાં આવે છે.$USA$ માં તે $110\,V$ આપવામાં આવે છે. જો ભારતમાં ઉપયોગ માટે $60\,W$ બલ્બનો અવરોધ $R$ હોય, તો  $USA$ માં ઉપયોગ માટે $60\,W$ નો અવરોધ કેટલો હશે ?
    View Solution
  • 4
    આપેલ બે વિધાન ધ્યાનમાં લો

    $(A)$: કિર્ચોફનો પહેલો નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પરથી મળે છે.

    $(B)$ : કિર્ચોફનો બીજો નિયમ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી મળે છે.

    નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 5
    ગેલ્વેનોમીટરના આર્મેચરનો(ગુચળાનો) અવરોધ $0 .1\,\Omega $ અને જ્યારે તેને મહત્તમ ઝડપ(Rated speed) થી ફેરવવામાં આવે ત્યારે તેમાં પ્રેરિત થતો $emf$ $120 \,V$ છે જ્યારે પ્રવાહ $50\,A$ હોય ત્યારે તેનો ટર્મિનલ વૉલ્ટેજ કેટલા ................. $V$ થાય?
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં $AB$ બાજુમાંથી વહેતો પ્રવાહ $i $ કેટલો હશે?
    View Solution
  • 7
    $2 \; {mm}$ વ્યાસ ધરાવતા લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની સમાન લંબાઈ (${m}$ માં) કેટલી હોવી જોઈએ કે જેથી તેમને સમાંતરમાં જોડતા તેમનો સમતુલ્ય અવરોધ $3 \Omega$ થાય?

    (લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની અવરોધકતા અનુક્રમે $12 \;\mu \Omega {cm}$ અને $51\; \mu \Omega {cm}$ છે)

    View Solution
  • 8
    કોઇ એક તારને ખેંચીને તેની લંબાઇમાં  $ 0.1 \% $ જેટલો વધારો કરવામાં આવે,તો તેનો અવરોધ ______
    View Solution
  • 9
    તારનો અવરોધ $R\; ohm$ છે. જો તારને ઓગાળવામાં આવે અને ખેંચીને લંબાઇ મૂળ લંબાઈ કરતાં $n$ ગણી કરતાં નવો અવરોઘ કેટલો થશે?
    View Solution
  • 10
    પોટેન્શિયોમીટરની મદદથી આપણે આપેલ કોષના $emf$ નું મૂલ્ય માપી શકીએ છીએ. પોટેન્શિયોમીટરની સંવેદનશીલતા $.............$ હશે.

    $(A)$ પોટેન્શિયોમીટરના તારની લંબાઈના સમપ્રમાણમાં

    $(B)$ તારના સ્થિતિમાન પ્રચલનના સમપ્રમાણમાં

    $(C)$ તારના સ્થિતિમાન પ્રચલનના વ્યસ્તપ્રમાણમાં

    $(D)$ પોટેન્શીયોમીટરના તારની લંબાઈના વ્યસ્તપ્રમાણમાં

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયી ઉત્તર પસંદ કરો

    View Solution