Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ધાત્વીય તારની લંબાઈ $20\%$ જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ $4\%$ જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.
એક બેટરી બદલાતી સંખ્યા $‘n’$ ના સમાન કોષો ( દરેકનો આંતરિક અવરોધ $‘r’$ ) ધરાવે છે,જે શ્રેણીમાં જોડેલ છે.આ બેટરીના ટર્મિનલ્સ શોર્ટ સકિર્ટ કરીને પ્રવાહ $I$ માપવામાં આવે છે.કયો આલેખ $ I $ અને $n$ વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?
અવરોધોનું અનંત જોડાણ આકૃતિમાં દર્શાવેલ છે. જો $R_1 = 1\, \Omega$ તથા $R_2 = 2 \,\Omega$ હોય તો $A$ અને $B$ વચ્ચેનો પરિણામી અવરોધ = ................ $\Omega$
એક બેટરીને બીજી $15\,V$ બેટરી વડે $8 $ કલાક ચાર્જ કરતાં $10\,A$ પ્રવાહ વહે છે. આ બેટરી જયારે ડિસ્ચાર્જ થાય છે,ત્યારે $5\,A$ નો પ્રવાહ $15$ કલાક સુધી વહે છે.ડિસ્ચાર્જ સમયે તેનો સરેરાશ ટર્મિનલ વોલ્ટેજ $ 14\,V$ રહે છે.આ બેટરીની $watt\, hour $ કાર્યક્ષમતા કેટલા $\%$ હશે?
પોન્ટેશિયોમીટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત સીમિત છે. બે કોષોને એવી રીતે જોડ્યા છે. કે જેની પ્રથમ વખતે તેઓ એકબીજાને મદદ કરે છે. અને બીજી વખતે તેઓ એકબીજાને વિરોધ કરે છે. તેઓ પોન્ટેશિયોમીટર તાર અનુક્રમે $120\ cm$ અને $60\ cm$ લંબાઈ પર સંતુલિત છે. કોષના વિધુતચાલક બળનેા ગુણોતર .....
$E_1$ અને $E_2$ $e.m.f.$ ના બે કોષોને શ્રેણીમાં જોડેલા છે.અને પોટેન્શીયોમીટરના તારની બેલેન્સીંગ લંબાઈ $625\,cm$ છે.જો $E_1$ ના ટર્મીનલને બદલવામાં આવે, તો મેળવેલી બેલેન્સીંગ લંબાઈ $125\,cm$ છે.આપેલ છે કે $E_2 > E_1$ તો $E_1: E_2$ ના ગુણોતર શું હોય શકે?