આપેલ પરિપથમાં રહેલ $4\, \Omega $ અવરોધમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તો તે સમયે બિંદુ $A$ અને બિંદુ $D$ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ................. $V$ હશે?
JEE MAIN 2015, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મીટર બ્રિજના પ્રયોગમાં $X$ અવરોધને બીજા $Y$ અવરોધ સાથે સંતુલિત કરતાં તટસ્થ બિદુઓ તારના એક છેડેથી $20\,cm$ અંતરે મળે છે. જો $X < Y$ હોય, $ 4X$ અવરોધને $Y$ અવરોધ સાથે સંતુલિત કરવામાં આવે તો તે જ છેડેથી તટસ્થ બિંદુ કેટલા અંતરે ($cm$ માં) મળે?
$2\, E$ અને $E$ કોષના આંતરિક અવરોધ અનુક્રમે $r _{1}$ અને $r _{2}$ છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય અવરોધ $R$ સાથે જોડેલ છે. $R$ ના કયા મૂલ્ય માટે પ્રથમ કોષનો ટર્મિનલ વૉલ્ટેજ શૂન્ય થાય?
બે અવરોધોને સમાંતર જોડવામાં આવે તો તેમનો સમતુલ્ય અવરોધ $\frac{6}{5}\,\Omega$ છે.એક અવરોધ તાર તૂટી જાય છે.અને અસરકારક અવરોધ $2$ ઓહમ બની જાય છે. તો તુટેલા તારનો અવરોધ ઓહમમાં કેટલો હશે.
ચોરસ લૂપ બનાવવા માટે $16\, \Omega$ વાળા તારને વાળવામાં આવે છે. તેની એક બાજુ સાથે $9 \,{V}$ અને $1 \,\Omega$ નો આંતરિક આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોતને જોડવામાં આવે છે. ચોરસ લૂપના કર્ણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત $.......\,\times 10^{-1} \,{V}$ હશે.