આપેલ પરિપથમાં, $V _{ L }$ અને $V _{ C }$ નાં મૂલ્યો $V _{ R }$ કરતા બમણો છે. $f=50 \,Hz$ આપેલ હોય તો ગૂંચળાનું પ્રેરણ $\frac{1}{ K \pi} \,mH$ છે. $K$ નું મૂલ્ય ............ હશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $LCR$ શ્રેણી પરિપથમાં વહેતો પ્રવાહનો કંપવિસ્તાર (મૂલ્ય) તેના મહત્તમ મૂલ્યના $\frac{1}{\sqrt{2}}$ ગણો થાય તેને અનુરૂપ આવૃત્તિઓ $212 \,rad s ^{-1}$ અને $232 \,rad s ^{-1}$ છે. પરિપથમાં અવરોધ $5 \,\Omega$ છે. પરિપથમાં આત્મ પ્રેરકત્વ................. $mH$ છે.
    View Solution
  • 2
    $L-C$ દોલનમાં, કેપેસિટરમાં મહત્તમ વિદ્યુતભાર $Q$ હોઈ શકે છે જો કોઈ ક્ષણે, પરિપથ સાથે સંકળાયેલ વિદ્યુત ઊર્જા અને ચુંબકીય ઊર્જા સમાન હોય, તો તે ક્ષણો કેપેસિટરમાં રહેલો વિદ્યુતભાર કેટલો છે ?
    View Solution
  • 3
    $20\;mH $ ના ઇન્ડકટર, $50\;\mu F$ ના કેપેસિટર અને $40\;\Omega $ ના અવરોધના શ્રેણી જોડાણને $V=10sin340t $ ના $emf $ ઉદ્‍ગમ સાથે જોડવામાં આવે છે. $A.C.$  પરિપથમાં પાવરનો વ્યય ($W$ માં) કેટલો હશે?
    View Solution
  • 4
    નીચે બે કથનો આપેલા છે.

    કથન $I:$ જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના $AC$ ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.

    કથન $II:$ શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.

    ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 5
    $L-C$ શ્રેણી પરીપથમાં જો $L=10^{-3} H$ અને $C=3 \times 10^{-7} F$ ને $100 V -50 Hz$ ના એ.સી. સ્ત્રોત સાથે જોડવામાં આવે, તો પરિપથનો ઈમ્પિડન્સ કેટલો છે ?
    View Solution
  • 6
    $20\,V$ $A.C$. સપ્લાય સાથે $R-L$ પરિપથ જોડવામાં આવે છે,અવરોધ વચ્ચેનો વોલ્ટેજ $12 \,V$ હોય,તો ઇન્ડકટર વચ્ચેનો વોલ્ટેજ કેટલા ......$volts$ થાય?
    View Solution
  • 7
    એક $31\,\Omega$ ઇન્ડકિટવ રિએકટન્સ ધરાવતા કોઇલનો અવરોઘ $8\,\Omega$ અને છે. તેને $25\,\Omega$ કેપેસિટિવ રિએકટન્સ ધરાવતા કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથને $110\;V \;AC $ ઉદ્‍ગમ સાથે જોડેલ છે. પરિપથનો પાવર- ફેકટર કેટલો થશે?
    View Solution
  • 8
    ખોટું વિધાન પસંદ કરો.
    View Solution
  • 9
    $LCR$ શ્રેણી પરિપથમાં ${R}=100\,\ \Omega, {L}=0.5\, {mH}$ અને ${C}=0.1\, {pF}$ ને $220 \,{V}-50\, {Hz}$ ના $AC$ ઉદગમ સાથે જોડેલ છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને પરિપથનો સ્વભાવ કેવો હશે?
    View Solution
  • 10
    $250 \,{V}$ અને બદલાતી આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે $100 \,\Omega$ નો અવરોધ, $0.1\, \mu {F}$ કેપેસીટર અને અજ્ઞાત ઇન્ડકટરને શ્રેણીમાં જોડેલા છે. અનુનાદ સમયે ઇન્ડકટરનો ઇન્ડકટન્સ (${H}$ માં) મેળવો. આપેલ અનુનાદ આવૃતિ $60\, {Hz}$ છે. 
    View Solution