આપેલ પરિપથમાં વોલ્ટમીટરનું અવલોકન કેટલા ........$A$ હશે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     $e = e_0\, sin\, (1000t)$ $emf$ ધરાવતા $ac$ પ્રવાહ સાથે પરિપથને જોડતા $ emf $ $e$ અને પ્રવાહ $i$ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi }{4}$ મળે છે.નીચેનામાથી કયો પરિપથ આ દર્શાવે છે?
    View Solution
  • 2
    $ac$ પરિપથમાં પ્રત્યાવર્તી વોલ્ટેજ, $e=200 \sqrt{2} \sin 100 t$ વોલ્ટને $1 \;\mu F$ના કેપેસીટન્સ ધરાવતા કેપેસિટર સાથે જોડેલ છે. આ પરિપથમાં પ્રવાહનું $rms$ મૂલ્ય ($mA$ માં) કેટલું હશે?
    View Solution
  • 3
    $AC$ પ્રવાહ $I = I _{1} \sin \omega t + I _{2} \cos \omega t$ મુજબ આપવામાં આવે છે, તો $AC$ એમીટરનું અવલોકન કેટલું હશે?
    View Solution
  • 4
    $RL$ પરિપથમાં અવરોધ $\pi \sqrt 3 \,\Omega $ છે.પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત $30^°$ છે.$ac$ આવૃત્તિ $50 \,Hz$ છે. તો ઇન્ડકટન્સ........$Henry$
    View Solution
  • 5
    નીચેનામાંથી કયો એકમ એ $\frac{{M{L^2}}}{{{Q^2}}}$ પારિમાણિક સૂત્ર દર્શાવે છે. જયાં ,$Q $ એ વિદ્યુતભાર છે.
    View Solution
  • 6
    $L-C-R$ પરિપથમાં $C = 10^{-11}\,Farad.$ $L = 10^{-5}\,Henry$ અને $R =100\,Ohm$ છે જ્યારે આ પરિપથને અચળ $E$ વૉલ્ટેજ ધરાવતા $D.C.$ સ્ત્રોત સાથે જોડવામાં આવે તો કેપેસીટર $10^{-9}\,C$ જેટલો વિજભાર પ્રાપ્ત કરે છે. આ $D.C.$ સ્ત્રોતને $sin$ વિધેય પર આધારિત વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે જેનો મહત્તમ વૉલ્ટેજ $E_0$ એ $D.C.$ સ્ત્રોતના અચળ વૉલ્ટેજ $E$ જેટલો છે. અનુનાદ સમયે કેપેસીટર દ્વારા પ્રાપ્ત થતાં મહત્તમ વિજભારનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 7
    એક $LCR$ પરિપથ, સંધારક $C$, પ્રેરક $L$ અને અવરોધ $R$ માટે અનુનાદ સ્થિતિમાં છે. હવે બાકીના પ્રાચલો બદલ્યા સિવાય અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે. હાલમાં મળતો અનુનાદનો કંપવિસ્તાર હવે. . . . . . . .
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે:

    વિધાન$-I:$ $ac$ પરિપથમાં કેપેસિટરનો પ્રવાહ તેના વોલ્ટેજ કરતાં આગળ હોય છે.

    વિધાન$-II:$ માત્ર શુદ્ધ કેપેસીટન્સ ધરાવતા $a.c.$ પરિપથમાં, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\pi$ હોય છે

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    $AC$ પરિપથમાં વોલ્ટેજ $V$ અને પ્રવાહ $I$ હોય, તો પરિપથનો પાવર વ્યય કેટલો થાય?
    View Solution
  • 10
    $100\, \Omega$ અવરોધ, $0.1803\, H$ ઇન્ડક્ટર અને $10\mu ,$ $F$ કેપેસિટરને શ્રેણીમાં લગાવીને $20,V,750\,HZ$ $AC$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. અવરોધની ઉષ્માધારિતા $2 J /{ }^{\circ} C$ છે. અવરોધનું તાપમાન  $10^{\circ} C$ વધારવા માટે લાગતો સમય ....... $sec$
    View Solution