નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે:

વિધાન$-I:$ $ac$ પરિપથમાં કેપેસિટરનો પ્રવાહ તેના વોલ્ટેજ કરતાં આગળ હોય છે.

વિધાન$-II:$ માત્ર શુદ્ધ કેપેસીટન્સ ધરાવતા $a.c.$ પરિપથમાં, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\pi$ હોય છે

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • Aબંને વિધાન $-I$ અને વિધાન $-II$ સાચા છે.
  • Bબંને વિધાન $-I$ અને વિધાન $-II$ ખોટા છે.
  • Cવિધાન $-I$ સાચું પરંતુ વિધાન $-II$ ખોટું છે.
  • Dવિધાન $-I$ ખોટું પરંતુ વિધાન $-II$ સાચું છે.
NEET 2022, Easy
Download our app for free and get startedPlay store
c

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A.C.$ વોલ્ટેજ $E = 141\sin (628\,t),$ હોય,તો $ r.m.s$ મૂલ્ય અને આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવેલ પરિપથનો ચોખ્ખો ઈમ્પિડન્સ $........\,\Omega$ હશે.
    View Solution
  • 3
    $L-C-R$ પરિપથમાં $C = 10^{-11}\,Farad.$ $L = 10^{-5}\,Henry$ અને $R =100\,Ohm$ છે જ્યારે આ પરિપથને અચળ $E$ વૉલ્ટેજ ધરાવતા $D.C.$ સ્ત્રોત સાથે જોડવામાં આવે તો કેપેસીટર $10^{-9}\,C$ જેટલો વિજભાર પ્રાપ્ત કરે છે. આ $D.C.$ સ્ત્રોતને $sin$ વિધેય પર આધારિત વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે જેનો મહત્તમ વૉલ્ટેજ $E_0$ એ $D.C.$ સ્ત્રોતના અચળ વૉલ્ટેજ $E$ જેટલો છે. અનુનાદ સમયે કેપેસીટર દ્વારા પ્રાપ્ત થતાં મહત્તમ વિજભારનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 4
    પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત $\pi /4$ છે. $ac$ આવૃત્તિ $50\, Hz$ છે. તો સમય તફાવત કેટલો થાય?
    View Solution
  • 5
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $L$ ઇન્ડક્ટન્સ  અને $C$ કેપેસીટન્સને પરિપથમાં જોડેલા છે. $A_1$ અને $A_2$ એ એમીટર છે. જ્યારે $K$ કળને દબાવીને પરિપથ પૂર્ણ કરવામાં આવે, તો કળ $K$ બંધ કર્યા પછી તરત જ $A_1$ અને $A_2$ નું રીડિંગ કેટલું મળે?
    View Solution
  • 6
    નીચે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) જણાવેલ પરિપથ માટે ઉચ્ચત્તમ (મહત્તમ) પ્રવાહ અને અનુનાદિત  આવૃત્તિ શોધો.
    View Solution
  • 7
    જ્યારે $100$$V$નો $d c$ વોલ્ટેજ ઈન્ડકટર (પ્રેરક)ને લગાવવામાં આવે છે ત્યારે તેમાંથી $5 A$ નો $dc$ પ્રવાહ પસાર થાય છે. જ્યારે $200$$V$નો પીફ્ (ઉચ્ચતમ) $a$ $c$ વોલ્ટેજ પ્રેરકને લગાવવામાં આવે છે ત્યારે તેનો ઈન્ડકટીવ અવબાધ $20 \sqrt{3} \Omega$ જેટલો મળે છે. પરિપથમાં વિખેરાતો પાવર (કાર્યત્વરા) . . . . .$W$ છે.
    View Solution
  • 8
    એક $LCR$ શ્રેણી પરિપથનો અવરોધ $220 \;\Omega$ છે. મેઈન્સનો વોલ્ટેજ $220\; V$ અને આવૃત્તિ $50\; Hz$ છે. જો પરિપથમાંથી કેપેસીટર દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ કરતાં $30^{\circ}$ જેટલો પાછળ હોય છે. જો પરિપથમાંથી ઈન્ડકટર દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ કરતાં $30^{\circ}$ જેટલો આગળ હોય છે. તો આ $LCR$ પરિપથમાં પાવર વ્યય ($W$ માં) કેટલો થાય?
    View Solution
  • 9
    $LCR$ પરિપથમાં વિદ્યુતસ્થિતિમાન કરતાં વિદ્યુતપ્રવાહ કઈ સ્થિતિમાં આગળ છે? ($\omega_0=$ અનુનાદ કોણીય આવૃત્તિ)  
    View Solution
  • 10
    $20\; V , 50$ ચક્ર/સેકન્ડ ના સંચાલક એ.સી. સ્રોત સાથે $12 \;\Omega$ નો અવરોધ અને $0.21\; H$ નો ઈન્ડકટર શ્રેણીમાં જોડેલ છે. વિદ્યુતપ્રવાહ અને વિદ્યુતસ્થિતિમાન વચ્ચે કળા ખૂણો કેટલો હશે?
    View Solution