એક $LCR$ પરિપથ, સંધારક $C$, પ્રેરક $L$ અને અવરોધ $R$ માટે અનુનાદ સ્થિતિમાં છે. હવે બાકીના પ્રાચલો બદલ્યા સિવાય અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે. હાલમાં મળતો અનુનાદનો કંપવિસ્તાર હવે. . . . . . . .
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $LCR$ પરિપથ $110 \, \Omega$ અવરોધ અને $300$ રેડિયન/સે કોણીય આવૃત્તિવાળો $220\, V$ ઉદ્દગમ ધરાવે છે. જે માત્ર સંઘારક ને દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી કળામાં $45^{\circ}$ પાછળ રહે છે અને જો માત્ર પ્રેરક દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી $45^{\circ}$ આગળ રહે છે. પરિપથમાં પસાર થતાં પ્રવાહનું મૂલ્ય ...... $A$
    View Solution
  • 2
    એક બલ્બ અને સંધારકને શ્રેણીમાં $ac$ ઉદગમ સાથે જોડવવામાં આવેલ છે. ત્યારબાદ એક અવાહક (ડાયઇલેક્ટ્રીક) ને સંધારક પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે છે. બલ્બની તેજસ્વીતા. . . . . .
    View Solution
  • 3
    અનુક્રમે $2 \times 10^{-4} H$ અને $6.28 \Omega$ જેટલું પ્રેરણ અને અવરોધ ધરાવતાં અનુનાદીય પરિપથ $10\, MHz$ ની આવૃત્તિ થી દોલન કરે છે. અનુનાદીય પરિપથનો ગુણવત્તા અંક ($Q-$factor) .......... હશે. $[\pi=3.14]$
    View Solution
  • 4
    આપેલ પરિપથમાં, $V _{ L }$ અને $V _{ C }$ નાં મૂલ્યો $V _{ R }$ કરતા બમણો છે. $f=50 \,Hz$ આપેલ હોય તો ગૂંચળાનું પ્રેરણ $\frac{1}{ K \pi} \,mH$ છે. $K$ નું મૂલ્ય ............ હશે.
    View Solution
  • 5
    $t =0$ સમયે કેપેસિટરમાં મહતમ ઊર્જા છે,તો કેટલા સમય પછી પરિપથમાં મહતમ પ્રવાહ થાય.
    View Solution
  • 6
    $LCR$ પરિપથમાં સમાન અનુનાદિત આવૃત્તિ માટે કેપેસિટન્સ બમણો કરતાં ઇન્ડકટર કેટલા ગણો કરવો પડે?
    View Solution
  • 7
    તમે જ્યારે ખીસ્સામાં ધાતુનો ટુકડો લઈને ધાતુ-ડીટેકટરમાંથી પસાર થાઓ છો તે એલાર્મ  વગાડે છે. આ ધટના $......$ પર કાર્ય છે.
    View Solution
  • 8
    એસી પરિપથમાં પાવર ફેકટર $\frac{1}{3}$ થી  $\frac{1}{9}$ બદલાય છે, તો  જો અવરોધ અચળ રહે તો રિએેકટન્સ કેટલી ટકાવારીથી બદલાશે (અંદાજિત)
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે:

    વિધાન$-I:$ $ac$ પરિપથમાં કેપેસિટરનો પ્રવાહ તેના વોલ્ટેજ કરતાં આગળ હોય છે.

    વિધાન$-II:$ માત્ર શુદ્ધ કેપેસીટન્સ ધરાવતા $a.c.$ પરિપથમાં, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\pi$ હોય છે

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    એક $ L-C-R$  પરિપથમાં અવરોધ, કેપેસિટન્સ અને ઇન્ડકટરની આસપાસ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે $80\;V,40\;V $ અને $100\;V$ છે. પરિપથનો પાવર ફેકટર કેટલો હશે?
    View Solution