આપેલ તાપમાન માટે $C.O.P.$ મેળવો.

$T_{1}=27^{\circ} C$ [ફ્રિજની બહારનું તાપમાન]

$T_{2}=-23^{\circ} C$ [ફ્રિજની અંદરનું તાપમાન]

  • A$4$
  • B$5$
  • C$6$
  • D$7$
AIIMS 2019, Easy
Download our app for free and get startedPlay store
b
The coefficient of performance can be calculated as,

\(COP =\frac{Q_{1}}{Q_{1}+Q_{2}}\)

\(=\frac{T_{2}}{T_{1}-T_{2}}\)

\(=\frac{250}{300-250}\)

\(=5\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રક્રિયા $C D$ એ આકૃતિમાં દર્શાવેલ છે, જ્યારે તંત્રને $C$ થી $D$ સુધી લઈ જવામાં આવે ત્યારે, તંત્રના તાપમાન સાથે શું થાય છે?
    View Solution
  • 2
    થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય ........
    View Solution
  • 3
    $NTP$ પર દ્વિપમાણ્વિક વાયુની સમોષ્મી સ્થિતિસ્થાપક્તા ............ $N / m ^2$ છે.
    View Solution
  • 4
    $100\,^{\circ} C$ અને $-23\,^{\circ} C$ તાપમાન વચ્ચે કાર્ય કરતાં એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી થાય?
    View Solution
  • 5
    તંત્રને $ \Delta Q $ ઉષ્મા આપતાં થતું કાર્ય $ \Delta W $ અને આંતરિક ઊર્જાનો ફેરફાર $ \Delta U $ છે.તો નીચેનામાંથી કોણ શરૂઆતની અને અંતિમ અવસ્થા પર આધાર રાખે?
    View Solution
  • 6
    કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $40\%$ હોય,જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $500$ $K$ હોય છે. કાર્યક્ષમતા $60\%$ કરવા માટે ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખીને ઠારણ વ્યવસ્થાનું તાપમાન ....... $K$ કરવું પડે?
    View Solution
  • 7
    એક આદર્શ વાયુ માટે શરૂઆતી દબાણ અને કદ $P_0$ અને $V_0$ છે.જ્યારે વાયુને અચાનક $\frac{ V _{ o }}{4}$ કદમાં દબાવવામાં આવે ત્યારે વાયુનું અંતિમ દબાણ ....... હશે. ($\gamma$ = અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપેલ છે.)
    View Solution
  • 8
    અવાહક પાત્રમાં $4 \,mol$ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુ $T$ તાપમાને ભરેલ છે.વાયુને $Q$ ઉષ્મા આપતાં $2\, mol$ વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે.જો તાપમાન અચળ રહેતું હોય,તો ઉષ્મા $Q$ કેટલી હશે?
    View Solution
  • 9
    કોઈ એક પ્રક્યિામાં એક મોલ એક પરમાણ્વીક આદર્શ વાયુના કદ અને તાપમાનમાં $ VT=K$ ના સબંધ અનુસાર બદલાય છે. જ્યાં $K$ એ અચળાંક છે. આ પ્રક્રિયામાં વાયુના તાપમાનને $\Delta T$ જેટલું વધારવામાં આવે છે. વાયુ દ્વારા શોષાતી ઊષ્માનો જથ્થો કેટલો હશે. ($R$ વાયુ અચળાંક છે).
    View Solution
  • 10
    $\gamma=1.5$ ધરાવતા વાયુની સમોષ્મી પ્રક્રિયા કરીને તેનું કદ $1200\, {cm}^{3}$ થી $300\, {cm}^{3}$ સુધી સંકોચવામાં આવે છે. જો શરૂઆતનું દબાણ $200\, {kPa}$છે . આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય ($J$ માં) કેટલું હશે?
    View Solution