કોઈ એક પ્રક્યિામાં એક મોલ એક પરમાણ્વીક આદર્શ વાયુના કદ અને તાપમાનમાં $ VT=K$ ના સબંધ અનુસાર બદલાય છે. જ્યાં $K$ એ અચળાંક છે. આ પ્રક્રિયામાં વાયુના તાપમાનને $\Delta T$ જેટલું વધારવામાં આવે છે. વાયુ દ્વારા શોષાતી ઊષ્માનો જથ્થો કેટલો હશે. ($R$ વાયુ અચળાંક છે).
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાથી કઈ થર્મોડાયનેમિક રાશિ નથી?
    View Solution
  • 2
    જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન નિરપેક્ષ શૂન્ય પર છે, તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ......... $\%$ થશે.
    View Solution
  • 3
    $1$ મોલ આદર્શ વાયુનું તાપમાન અચળ દબાણે $0°C$ થી $100°C$ કરવામાં આવે તો પ્રક્રિયા દરમીયાન થતું કાર્ય ? $(R = 8.3 \,J/Mole-\,\,Kelvin)$
    View Solution
  • 4
    કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $100\%$ હોતી નથી,કારણ કે
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલ છે. એકને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ $R$ તરીકે નિર્દેશ કરવામાં આવે છે.

    કથન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર $dQ=dU-dW$

    કથન $B$ : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ $A$ માંથી મધ્યવર્તી સ્થિતિ $B$ માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ $B$ થી $C$ જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
    View Solution
  • 7
    $NTP$ એ રહેલા વાયુનું સંકોચન કરી કદ ચોથા ભાગનું કરવામાં આવે છે.જો $ \gamma $ = $ \frac{3}{2} $ હોય,તો અંતિમ દબાણ .......   વાતાવરણ થશે?
    View Solution
  • 8
    કાર્નોટ એન્જિન $T_1$ અને $T_2$ વચ્ચે કાર્ય કરે છે.ત્યારે તેની કાર્યક્ષમતા $\eta$ છે,ઉષ્માપ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન બમણું કરવાથી નવી કાર્યક્ષમતા કેટલી થશે?
    View Solution
  • 9
    $NTP$ પર દ્વિપમાણ્વિક વાયુની સમોષ્મી સ્થિતિસ્થાપક્તા ............ $N / m ^2$ છે.
    View Solution
  • 10
    એક પરમાણ્વિક આદર્શ વાયુ માટેની ત્રણ અલગ-અલગ પ્રક્રિયા માટે $P$ વિરુધ્ધ $V$ નો ગ્રાફ આપેલ છે. તેમના પથને $A \rightarrow B, A \rightarrow C$ અને $A \rightarrow D .$ વડે દર્શાવેલ છે. આ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર $E _{ AB }, E _{ AC }$ અને $E _{ AD }$ અને થતાં કાર્યને $W _{ AB }$ $W _{ AC }$ અને $W _{ AD }$ વડે દર્શાવેલ છે. તો આપેલ પરિણામો વચ્ચે સાચો સંબંધ શું થશે?
    View Solution