એક ત્રિપરમાણ્વિક વાયુ છે. તેના અણુંનો આકાર ત્રિકોણાકાર અને તેમના પરમાણુ ત્રિકોણના શિરોબિંદુ પર દળરહિત સળીયાથી જોડાયેલા છે. તો $T$ તાપમાને વાયુના એક મોલની આંતરિક ઊર્જા $........RT$ થશે.
  • A$4.5$
  • B$1.5$
  • C$2.5$
  • D$3$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
d
\(DOF =3+3=6\)

\(U =\frac{ f }{2} nRT =3 RT\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુને ગરમ કરતાં પિસ્ટન
    View Solution
  • 2
    એક બલૂન સામાન્ય દબાણે અને $27^{\circ} {C}$ તાપમાને $185\;{kg}$નું દળ ઉચકાવી શકે છે. જ્યાં $45 \;{cm}$ બેરોમિટરનું દબાણ અને $-7^{\circ} {C}$ તાપમાન હોય ત્યાં તે કેટલું દળ (${kg}$ માં) ઊંચકી શકે? કદને અચળ ધારો. (in ${kg}$)
    View Solution
  • 3
    એક બંધ પાત્રમાં ભરેલા વાયુને $1{ }^{\circ} C$ તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું દબાણ $0.4 \%$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન ..........$K$ હશે.
    View Solution
  • 4
    $T$ તાપમાને આદર્શ દ્વિ આણ્વિય વાયુની $rms$ ઝડપ $v$ છે. જ્યારે વાયુ પરમાણુઓમાં વિભાજીત થાય ત્યારે તેની નવી $rms$ ઝડપ બમણી થાય છે. કયા તાપમાને વાયુનું વિભાજન થાય છે $?$
    View Solution
  • 5
    પાત્ર $A$ અને $B$ માં $H_2$ અને $O_2$ સમાન તાપમાને ભરેલો છે.પાત્ર $B$ નું કદ $A$ કરતાં બમણું છે. ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    એક મોલ એક પરમાણ્વિક વાયુ અને એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુનુંં મિશ્રણ કરવામા આવે તો મિશ્રણ માટે તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ કેટલો થાય?
    View Solution
  • 7
    એક ત્રિપરમાણ્વિક વાયુ છે. તેના અણુંનો આકાર ત્રિકોણાકાર અને તેમના પરમાણુ ત્રિકોણના શિરોબિંદુ પર દળરહિત સળીયાથી જોડાયેલા છે. તો $T$ તાપમાને વાયુના એક મોલની આંતરિક ઊર્જા $........RT$ થશે.
    View Solution
  • 8
    હાઈડ્રોજન વાયુની આણ્વિક ત્રિજ્યા $0.5 Å$ હોય, તો $ 0 °C$ તાપમાને અને $1\, atm$ દબાણે હાઈડ્રોજન વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ ........ $Å$ થાય. (જયાં $k_B = 1.38 \times  10^{-23} J K^{-1}$)
    View Solution
  • 9
    વાયુને ગરમ કરતાં પિસ્ટન
    View Solution
  • 10
    દ્વિપરમાણ્વિક વાયુને અચળ કદે $Q$ જેટલી ઉષ્મા આપતા તેનાં તાપમાનમાં $\Delta T$ જેટલો વધારો થાય છે. તો અચળ દબાણે કેટલી ઉષ્મા આપવાથી તાપમાનમા તેટલો જ વધારો થાય?
    View Solution