આપેલ તંત્ર માં બિંદુ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન અને બિંદુ $B$ અને $C$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન કેટલો થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\,m$ ત્રિજ્યા ધરાવતા વાહક ગોળાનું કેપેસીટન્સ કેટલું થાય?
    View Solution
  • 2
    શાળાની ભૌતિકશાસ્ત્ર પ્રયોગશાળામાં કામ કરતાં સમયે $4 \mu F$ ના એવા કેપેસીટર જોઈએ છે કે જેનાં વચ્ચે સ્થિતિમાનનો તફાવત $1\,kV$ હોય. પરંતુ, નસીબ જોગે $4\mu F$ નાં બધાં જ કેપેસીટર અન્ય પરીપથોમાં જોડેલ છે તેથી $2 \mu F$ ના કેપેસીટર જ વાપરવાનો વિકલ્પ જ બાકી રહે છે. આ $2 \mu F$ બધા જ કેપેસીટરના સ્થિતિમાનનો તફાવત $400$ વોલ્ટ જ છે. જો તમે $4 \mu F$ ને સ્થાને આવા $2 \mu F$ કેપેસીટર વાપરવાનો નિર્ણય કરો, તો કેટલા કેપેસીટર વાપરવાની જરૂર પડશે?
    View Solution
  • 3
    $R $ ત્રિજયાવાળા વાહક પોલા ગોળાની સપાટી પર $Q$ વિધુતભાર આપવામાં આવે છે. તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલા મળે?
    View Solution
  • 4
    આપેલ પરિપથમાં રહેલ $5\, \mu F$ કેપેસીટર પરનો વિજભાર $........\mu C$ હશે. 
    View Solution
  • 5
    $R $ ત્રિજયાવાળા વાહક પોલા ગોળાની સપાટી પર $Q$ વિધુતભાર આપવામાં આવે છે. તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલા મળે?
    View Solution
  • 6
    કેપેસીટરના શ્રેણી અને સમાંતર જોડાણ માટે $q$ વિરુદ્ધ $V$ નો આલેખ આપેલ છે.તો આ કેપેસીટરના મૂલ્યો....
    View Solution
  • 7
    સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $C$ છે. બે પ્લેટો વચ્ચેનું અંતરઅડધું કરી પ્લેટો વચ્ચેનો વિસ્તાર ડાઈઈલેક્ટ્રિક માધ્યમથી ભરી દેવામાં આવે છે. જો નવું કેસેસિટન્સ $3C$ હોય તો માધ્યમનો ડાઈઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
    View Solution
  • 8
    બે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અંતર $ 2L$ છે.આ બિંદુઓ પર અનુક્રમે $+q$ અને $ -q$ વિદ્યુતભાર મૂકેલા છે.બિંદુ $C $ એ બિંદુ $ A $ અને બિંદુ $B$ ના મઘ્યબિંદુએ છે. $+Q $ વિદ્યુતભારને અર્ધ-વર્તુળાકાર માર્ગ $ CRD$  એ ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય __________
    View Solution
  • 9
    આપેલ પરિપથ માટે, $2$$\mu F$ સંઘારક પરનો વિદ્યુતભાર $Q_2C$ સંઘારક , $1$$\mu F$ થી $3$$\mu F$ બદલતા સાથે બદલાય છે.$Q_2$ ને $‘C’$ ના વિધેય તરીકે ______ મુજબ યોગ્ય રીતે દર્શાવી શકાય. (આકૃતિ રેખાકૃતિ સૂચવે છે અને તે એક જ સ્કેલ પર દોરેલ નથી.)
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેેલા છે. એકને કથન $(A)$ અને બીજાને કારણ $(R)$ રજુ કરેલ છે.

    કથન $(A):$ બે ધાત્વીય ગોળાઓને સમાન સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવેલ છે. તેમાનો એક પોલો અને બીજો ઘન છે, પરંતુ બંનેની ત્રિજ્યા સમાન છે. ઘન ગોળા પર પોલા ગોળા કરતા ઓછો વિદ્યુતભાર હશે.

    કારણ $(R):$ ધાતુના ગોળાની સંઘારકતા ગોળાઓની ત્રિજ્યા ઉપર આધારિત છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

    View Solution