Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૂર્ણ તરંગ $P.N$ ડાયોડ રેક્ટિફાયરમાં $1500$ $\Omega$ નો ભાર વાહક ઉપયોગ કરવામાં આવે છે. ફિલ્ટરનો ઉપયોગ કરવામાં નથી આવતો. ધારો કે દરેક ડાયોડને લાક્ષણિક ભાર $Rf = 10$ $\Omega$ અને $Rf = \infty $ છે. જ્યારે દરેક ડાયોડને તરંગ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તેમનો કંપન વિસ્તાર $30$ વોલ્ટ અને આવૃત્તિ $50Hz$ છે, તો $d.c.$ પાવર ઈનપુટ અને $A.C$ પાવર આઉટપુટની કિંમત અનુક્રમે ........છે.
આકૃતિમાં બે ઇનપુટ $A$ અને $B$ અને એક આઉટપુટ $C$ સાથેનો લોજિક પરિપથ દર્શાવેલ છે. $A, B$ અને $C$ ના વોલ્ટેજને તરંગ સ્વરૂપમાં દર્શાવેલ છે. લોજિક પરિપથ કયો ગેટ છે?
એક સ્થિતિમાન વિભાજક પરિપથને $20 \mathrm{~V}$ ના $DC$ ઉદગમ, $1.8 \mathrm{~V}$ પર પ્રકાશિત થતી $LED$ (લાઈટ એમિંટિંગ ડાયોડ) અને $3.2 \mathrm{~V}$ બ્રેક ડાઉન વોલ્ટેનના ઝેનર ડાયોડ સાથે જોડવામાં આવે છે. અવરોધક તાર ($PR$) ની લંબાઈ $20 \mathrm{~cm}$છે. $PQ$ ની ન્યૂનતમ લંબાઈ જેને લીધે $LED$ પ્રકાશીત થવાની શરૂ કરે તે. . . . . . $\mathrm{cm}$ છે.
$P - N$ જંંકશન ડાયોડ નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેક્ટિફાયર તરીકે કાર્ય કરે છે. તો ઉલટ સૂલટ પ્રવાહનો ઉદ્દગમ પરિપથમાં જોડેલ છે. અવરોધ $(R)$ માં પ્રવાહ નીચે મુજબ જોઈ શકાય. નીચેનામાંથી કયું સાચું છે?