$AB$ તારની લંબાઇ $50\,cm$ અને અવરોઘ $3\,Ω$ છે,ચુંબકીયક્ષેત્ર $0.15\, T$ છે.તારનો વેગ $2 \,m/s$ છે.તારને અચળ વેગથી ગતિ કરાવવા માટે કેટલા બળની જરૂર પડે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આદર્શ ટ્રાન્સફોર્મર શુદ્ધ અવરોધક બોજ લોડ સાથે પ્રાથમિક બાજુએ $12\,kV$ પર કાર્ય કરે છે. તે નજીકના ઘરોને $120\,V$ પર વિદ્યુત ઊર્જા પૂરી પાડે છે. ટ્રાન્સફોર્મર દ્વારા ઘરોમાં વપરાતી ઊર્જા વપરાશનો મધ્યક દર $60\,kW$ છે. દ્રીતીય પરિપથ માટે જરૂરી મુલ્યનો અવરોધક બોજ લોડ (Rs) $...........\,m \Omega$ હશે.
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $100$ $\Omega$ ના અવરોધવાળી એક $coil$ માં ચુંબકીય ફલકસમાં ફેરફાર કરીને પ્રવાહ પ્રેરિત કરવામાં આવે છે. $coil$ ના ફલકસના મુલ્યમાં થતા ફેરફાર .......$Wb$ છે :
    View Solution
  • 3
    $R$ જેટલી મોટી ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂચળાના કેન્દ્ર આગળ એક ખૂબ નાની ત્રિજ્યા $r$ ધરાવતું ગુચળું મૂકેલું છે. બંને ગુચળા સમકેન્દ્રિય અને એક જ સમતલમાં છે. મોટા ગુચળામાંથી $I$ જેટલો પ્રવાહ વહે છે. નાનું ગુચળાને તેના સામાન્ય(common) વ્યાસની અક્ષને અનુલક્ષીને અચળ કોણીય વેગ $\omega $ થી ભ્રમણ કરવવામાં આવે છે. તો ભ્રમણના $t$ સમય પછી નાના ગુચળામાં કેટલું $emf$ પ્રેરિત થશે?
    View Solution
  • 4
    $R =12\,\Omega$ અવરોધ ધરાવતા ત્રણ એેકસરખા અવરોધકો અને $L =5\,mH$ આાત્મપ્રેરણ ધરાવતા બે સમાન ઈન્ડકટરને $12\,V\,emf$ ની આદર્શ બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામા આવેલ છે. તો બેટરીમાં સ્વિચ બંધ કર્યા પછી લાંબા સમય બાદ પસાર થતો પ્રવાહ $........A$ હશે.
    View Solution
  • 5
    આપેલ આકૃતિમાં રહેલ સળિયાને કઇ દિશામાં ગતિ કરાવવાથી તેના બે છેડા વચ્ચે $emf$ ઉત્પન્ન થાય?
    View Solution
  • 6
    $t = 0$ સમયે એક $r$ ત્રિજ્યા ધરાવતા ધાતુના વાહક તારની બનેલી લૂપને ચુંબકીયક્ષેત્ર $B = {B_0}{e^{\frac{{ - t}}{\tau }}}$ , ને લંબ મૂકવામાં આવે છે, જ્યાં $B_0$ અને $\tau $ અચળાંક છે$t = 0$. જો લૂપનો અવરોધ $R$ હોય તો લાંબા સમય પછી $\left( {t \to \infty } \right)$ તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે?
    View Solution
  • 7
    એક ગુંચળાંને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. એ ગૂંચળામાં આંટાની સંખ્યા અડધી અને તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો, ગૂંચળાંમાં પ્રેરિત પ્રવાહને કારણે વિખેરાતી વિદ્યુતીય કાર્યત્વરા (પાવર)............. હશે. (એવું ઘારો કે ગૂંચળાંને લધુપથિત કરેલ છે.)
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ $i$ એ સમય સાથે બદલાય છે. ગૂંચળામાં સમય સાથે બદલાતા પ્રેરિત $e.m.f.$ માટે કયો આલેખ યોગ્ય છે.
    View Solution
  • 9
    આપેલ આકૃતિમાં, એક ઈન્ડકટર અને અવરોધને, $E$ વોલ્ટ $emf$ ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $\frac{E^a}{2 b}\,J / s$ એ ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામતી ઊર્જાનો મહત્તમ દર ધરાવે છે. $\frac{b}{a}$ નું મૂલ્ય .......... હશે.
    View Solution
  • 10
    કોઇલમાં પ્રવાહ $1\, A$ થી $0\, A$ , $1 \,mili second$ માં કરતાં $4 \,V$ emf ઉત્પન્ન થાય છે.તો કોઇલનો આત્મપ્રેરકત્વ કેટલો થાય?
    View Solution