અભિસરણ દરમિયાન, અર્ધપામ્ય પડદા દ્વારા પાણીનો પ્રવાહ ....... વહે છે.
  • A
    ફક્ત ઓછી સાંદ્રતાવાળા દ્રાવણ તરફથી
  • B
    ફક્ત વધુ સાંદ્રતાવાળા દ્રાવણ તરફ્થી
  • C
    અર્ધપારગમ્ય પડદાની બંને બાજુ સમાન દરથી
  • D
    અર્ધપારગમ્ય પડદાની બંને બાજુ અસમાન દરથી
AIPMT 2006, Easy
Download our app for free and get startedPlay store
d
Osmosis is the phenomenon of flow of pure solvent from the solvent to the solution or from a less concentrated solution to a more concentrated solution through a semipermeable membrane. Common semipermeable membranes are permeable to certain solute particles also. Infact, there is no perfect semipermeable membrane. Therefore we can say that flow of water through a semipermeable membrane takes place both sides with unequal rates.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.2\,mL$ એસિટિકને પાણીમાં ઓગાળીને તેનું $2.0\,L$ દ્રાવણ બનાવ્યું. એસિડનાં સામર્થ્યમાં ઠારબિંદુ અવનયન $0.0198^{0}\,C$ જોવા મળ્યું.આ એસિડના વિયોજનની ટકાવારી $\dots\dots$છે. (નજીકનો પૂર્ણાંક)

     [આપેલ : એસિટિક એસિડની ધનતા $1.02\,g\,mL ^{-1}$ છે.એસિટિક એસિડનું મોલર દળ $60\,g\,mol ^{-1}$ છે.$\left. K _{f}\left( H _{2} O \right)=1.85 K\,kg\,mol ^{-1}, K _{f}\left( H _{2} O \right)=1.85\,K\,kg\,mol ^{-1}\right]$

    View Solution
  • 2
    $125 .0\, g$ પાણીમાં  $0.85\, g$ $ZnCl_2$ ધરાવતુ દ્રાવણ $-0.23\,^oC$ તાપમાને ઠારણ પામે છે. ક્ષારનો દેખીતો વિયોજન અંશ .............. $\%$ જણાવો. (પાણી માટે $K_f = 1 .86\, K\, kg\, mol^{-1}$, પરમાણ્વિય દળ  : $Zn = 65 .3$ $Cl = 35.5$)
    View Solution
  • 3
    સુકોઝનું $ 5\%(w/v)$  દ્રાવણએ પદાર્થ $ 'A' $ ના $ 1\%(w/v) $ દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. તો પદાર્થ $'A'$ નો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 4
    રાઉલ્ટના નિયમ અનુસાર બાષ્પશીલ પદાર્થના દ્રાવણમાં બાષ્પ દબાણનું સાપેક્ષ ઘટાડો એ કોના બરાબર છે?
    View Solution
  • 5
    $NaCl$ ના દ્રાવણના ઠારબિંદુનો ધટાડો $6\, K$ છે. જો પાણી માટે $K_f = 1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો $1\, kg$ પાણીમાં દ્રાવ્ય થયેલા $NaCl$ નો જથ્થો કેટલા ............. $\mathrm{mol}$ થશે ?
    View Solution
  • 6
     $250\,g$ પાણીમાં $62\,g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10\,^oC$ તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો $K_f,1.86\,K\,kg\,mol^{-1}$  હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો $(g$ માં$)$ છૂટો પડશે?
    View Solution
  • 7
    ક્યારે $A $ અને $ B $ ઘટકો ધરાવતા મિશ્રણનું ઋણ વિચલન ધરાવે છે?
    View Solution
  • 8
    સાંદ્ર જલીય સલ્ફ્યુરીક   એસિડ એ $ 98\% $  $H_2SO_4$ વજનથી ધરાવે અને ઘનતા $1.80 $ ગ્રામ મિલી$^{-1}$. $1$ લીટર $0.1\,M$   $H_2SO_4$ દ્રાવણ બનાવવા માટે એસિડનું ....... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 9
    $10 \% w/v $ સાંદ્રતા ધરાવતું  ગ્લુકોઝનું કેટલા લિટર દ્રાવણ $1$  મોલ ગ્લુકોઝ ધરાવે છે?
    View Solution
  • 10
    જો મંદ દ્રાવણની મોલાલિટી બે ગણી કરવામાં આવે, તો મોલલ અવનયની અચળાંક $(K_f)$ નું મૂલ્ય ...... થશે. 
    View Solution