સાંદ્ર જલીય સલ્ફ્યુરીક   એસિડ એ $ 98\% $  $H_2SO_4$ વજનથી ધરાવે અને ઘનતા $1.80 $ ગ્રામ મિલી$^{-1}$. $1$ લીટર $0.1\,M$   $H_2SO_4$ દ્રાવણ બનાવવા માટે એસિડનું ....... $mL$ કદ જરૂરી છે.
  • A$5.55$
  • B$11.10$
  • C$16.65$
  • D$18.55$
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.0001 $ મોલલ $[Pt(NH_3)_4 Cl_4$] નું પાણીમાં બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ અવનયન $0.0054° C$  છે. જો પાણી માટે $K_f$$ = 1.80$  હોય તો આપેલા અણુનું સાચું સૂત્ર જણાવો.
    View Solution
  • 2
    $KCl$ ના દ્રાવણથી સુગરના દ્રાવણ માટે કોઇ અણુ સંખ્યક ગુણધર્મનું મૂલ્યનો ગુણોત્તર ....... ગણો થાય.
    View Solution
  • 3
    જો સંતૃપ્ત બાષ્પ ધીમે ધીમે સંકોચાય ને (તાપમાન અચળ રહે છે) પ્રારંભિક કદને અડધુ કરે છે તો બાષ્પ દબાણ.....
    View Solution
  • 4
    $12\, g$ અબાષ્પશીલ દ્રાવ્યને  $108\, g$ પાણીમાં ઓગળતા બાષ્પદબાણનો સાપેક્ષ ધટાડો $0.1$ થાય છે . તો દ્રાવ્યનુ આણ્વિય દળ જણાવો. 
    View Solution
  • 5
    $1\,M $ $H_3PO_4$ દ્રાવણની સપ્રમાણતા ........ $N$ થાય.
    View Solution
  • 6
    $0.2\, m$ એસિટિક એસિડના બેન્ઝિનમાં બનાવેલા દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુમાં $75.7\,^oC$ નો તફાવત છે. તો વૉન્ટ-હોફ અવયવ $i$ નું મૂલ્ય જણાવો. (બેન્ઝિન માટે $K_b = 2.65\, K\, m^{-1}, K_f = 5.12\, K m^{-1}, T_b^o = 80\,^oC, T = 5.5\,^oC$)
    View Solution
  • 7
    પાણીમાં કેન સુગર  એક  $5\%$ સોલ્યુશન (દળ દ્વારા) માં ઠાર  બિંદુ છે  $271\,K$ અને શુદ્ધ પાણીનો ઠાર બિંદુ $273.15\,K$. છે.પાણીમાં ગ્લુકોઝના $5\%$  સોલ્યુશન (દળ દ્વારા) નું ઠાર  બિંદુ એ છે ............. $\mathrm{K}$
    View Solution
  • 8
    $2\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય $(solute)$ ને $20\,g$ પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ $373.52\,K$ પર ઉકળે છે.તો દ્રાવ્યનું આણ્વીય દળ. $........g\,mol^{-1}$ છે.(નજીકનો પૂર્ણાંક) પાણી $373\,K$ પર ઉકળે છે.(આપેલ છે પાણીનો $= 0.52\,K\,kg\,mol^{-1})$
    View Solution
  • 9
    નીચેનામાંથી કઇ જોડ આદર્શ દ્રાવણ બનાવશે ?
    View Solution
  • 10
    જલીય દ્રાવણના તાપમાનમાં વધારો થવાનું કારણ શું બનશે?
    View Solution