જો મંદ દ્રાવણની મોલાલિટી બે ગણી કરવામાં આવે, તો મોલલ અવનયની અચળાંક $(K_f)$ નું મૂલ્ય ...... થશે. 
  • A
    અડધી
  • B
    ત્રણ ગણી
  • C
    બદલાશે નહીં
  • D
    બે ગણી
NEET 2017, Easy
Download our app for free and get startedPlay store
c
\(\mathrm{K}_{\mathrm{f}}\) does not depend on concentration of solution. It only depends on nature of solvent so it will be unchanged.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ નું $25^{\circ}\,C$ પર બાષ્પદબાણ અનુક્રમે $50\,torr$ અને $100\,torr$ છે.જો પ્રવાહી મિશ્રણમાં $A$ ના $0.3$ મોલ અંશ ધરાવતું હોય તો, બાષ્પ અવસ્થામાં પ્રવાહી $B$ ના મોલ અંશ $\frac{x}{17}$ છે. તો $x$ નું $\dots\dots$ મૂલ્ચ છે.
    View Solution
  • 2
    બે પ્રવાહીઓનું બાષ્પદબાણ $ 'P' $ અને $'Q' $ એ $80$  અને $60 $ ટોર છે. $3$ મોલ $ P$ અને $2 $ મોલ $Q$  ને મિશ્ર કરીને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ..........  $torr$ થાય.
    View Solution
  • 3
    $7$  ગ્રામ નાઈટ્રોજન અને $ 8$  ગ્રામ ઓક્સિજનના મિશ્રણમાં ઓક્સિજનના મોલ અંશ કેટલા થાય?
    View Solution
  • 4
    નીચે પૈકી ક્યું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે.
    View Solution
  • 5
    …… નું બાષ્પદબાણ મહત્તમ છે.
    View Solution
  • 6
    $2\,M$ સલ્ફ્યુરિક એસિડની નોર્માલીટી $.....$ છે.
    View Solution
  • 7
    એક પદાર્થનું દ્રાવણમાં દ્વિઅણુક સ્વરૂપે સુયોજન થાય છે. તો વોન્ટ હોફ અવયવ $i$ નુ ક્યુ મૂલ્ય શક્ય છે ?
    View Solution
  • 8
    $12\, g$ અબાષ્પશીલ દ્રાવ્યને  $108\, g$ પાણીમાં ઓગળતા બાષ્પદબાણનો સાપેક્ષ ધટાડો $0.1$ થાય છે . તો દ્રાવ્યનુ આણ્વિય દળ જણાવો. 
    View Solution
  • 9
    $648\, g$ શુદ્ધ પાણીની મોલાલિટી .................. $\mathrm{m}$ થશે.
    View Solution
  • 10
    ચોક્કસ તાપમાને પાણીનુ બાષ્પદબાણ $3000\, N\, m^{-2}$ છે. તેમાં વિધુતઅવિભાજ્ય પદાર્થ ઉમેરતા તેમાં $300\, N\, m^{-2}$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણની મોલાલિટી ............. $\mathrm{m}$ થશે.
    View Solution