અભિસરણ ઘટના દરમિયાન .....
  • A
    ઓછી સાંદ્રતા ધરાવતાં દ્રાવણથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે.
  • B
    વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકનો સ્યવંભૂ પ્રવાહ શરૂ થાય છે.
  • C
    ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવ્યનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે.
  • D
    વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવ્યનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે.
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિયમ તાપમાને શુધ્ધ પાણીનું બાષ્પદબાણ $25 $ મિમિ અને યુરયાન મંદ દ્રાવણનું બાષ્પદબાણ $24.5 $ મિમિ હોય, તો દ્રાવણની મોલાલિટી……થાય.
    View Solution
  • 2
    $NaCl$ અને $KCl$ નું સમાન વજન એ દ્રાવણના સમાન કદમાં અલગ દ્રાવ્ય કરવામાં આવે તો બંને દ્રાવણની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 3
    $500$  ગ્રામ પ્રોટીન પ્રતિ લીટર દ્રાવણ ધરાવતા દ્રાવણએ $ 3.42 $ ગ્રામ સુગર પ્રતિ લીટર દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. પ્રોટીનનો અણુભાર એ
    View Solution
  • 4
    કયા પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરવાથી પાણીનું બાષ્પ દબાણ મહત્તમ ઘટે છે?
    View Solution
  • 5
    યુરિયા, મીઠું તથા $Na_2 SO_4$ ના $0.01 M $ દ્રાવણો લીધેલા છે, તો તેમના ઠારબિંદુ અવનયનનો ગુણોત્તર ....... છે.
    View Solution
  • 6
    બાષ્પદબાણનો સલંગ્ન ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવકના મોલ અંશ જેટલું થાય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું?
    View Solution
  • 7
    એક પદાર્થનું દ્રાવણમાં દ્વિઅણુક સ્વરૂપે સુયોજન થાય છે. તો વોન્ટ હોફ અવયવ $i$ નુ ક્યુ મૂલ્ય શક્ય છે ?
    View Solution
  • 8
    $25^o C$ તાપમાને જુદા જુદા દ્રાવણો $0.500\, M\, C_2H_5OH\,(aq),$ $0.100\,M\,Mg_3(PO_4)_2\, (aq), $ $0.250\, M\,KBr\,(aq)$ અને $0.125\, M\,Na_3PO_4\,(aq)$ ને ધ્યાનમાં લો. બધા જ ક્ષારો પ્રબળ વિધુતવિભાજ્ય છે તેમ ધારતા આ દ્રાવણો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 9
    $1.8$  ગ્રામ ગ્લુકોઝ $ 100$  ગ્રામ દ્રાવકમાં ઓગાળતા દ્રાવણ ઉત્કલન બિંદુમાં $ 0.1$ સે નો વધ|રો થાય તો દ્રાવક નો મોલલ ઉન્નયન અચળાક ............ $\frac{K}{m}$ થશે.
    View Solution
  • 10
    પાણીમાં ત્રણા વાયુઓ ($A, B, C$)ના હેન્રી નિયમ આચળાંક $\left(\mathrm{K}_{\mathrm{H}}\right)$ મૂલ્યો અનુક્રમ $145,2 \times 10^{-5}$ અને $35 \mathrm{kbar}$ છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તે
    View Solution