$1.8$  ગ્રામ ગ્લુકોઝ $ 100$  ગ્રામ દ્રાવકમાં ઓગાળતા દ્રાવણ ઉત્કલન બિંદુમાં $ 0.1$ સે નો વધ|રો થાય તો દ્રાવક નો મોલલ ઉન્નયન અચળાક ............ $\frac{K}{m}$ થશે.
Medium
Download our app for free and get startedPlay store
c
મોલાલિટી  $ = \frac{{1000 \times 1.8}}{{100 \times 180}} = 0.1$

$\Delta {{\text{T}}_{\text{b}}}{\text{  =  i }} \times {\text{ kb }} \times {\text{ m}}\,$ ( ગ્લુકોઝ માટે ${\text{i  =  1}}$)

${\text{ }}\Delta {{\text{T}}_{\text{b}}}{\text{  =  }}{{\text{K}}_{\text{b}}}{\text{ }} \times {\text{ m}}\,\,$

$\,\therefore \,\,{K_b} = \frac{{\Delta T}}{m} = \frac{{0.1}}{{0.1}} = 1\frac{K}{m}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $125 $ ગ્રામ બેન્ઝિન (ઉત્કલનબિંદુ $80^o$  સે)માં $3.3$  ગ્રામ અજ્ઞાત પદાર્થ ઓગાળવાથી મળતા દ્રાવણનું ઉત્કલનબિંદુ $80.66^o$ સે હોય, તો અજ્ઞાત પદાર્થનો અણુભાર કેટલો થશે ? ($K_b =3.28$ કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 2
    $300\,K $ એ $36\,g$  ગ્લુકોઝ પ્રતિ લીટર ધરાવતા દ્રાવણમાં અભિસરણ દબાણ $4.98 $ બાર છે. જો તે જ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $1.52 $ બાર હોય તો તેની સાંદ્રતા કેટલી થાય?
    View Solution
  • 3
    પાણીનું ઠારબિંદુ ઘટાડીને $-0.2^{\circ} \mathrm{C} $ કરવા $600\; \mathrm{g}$ પાણી $(\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})$ માં $\mathrm{NaCl}$ નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}$)
    View Solution
  • 4
    $H _{2}, He$ અને $O _{2}$  દરેકના એક મોલનું મિશ્રણ તાપમાન $T$ પરકદ $V$  ના સિલિન્ડરમાં બંધ છે.$H _{2}$  નું આંશિક દબાણ $2$ atm છે સિલિન્ડરમાં વાયુઓનો કુલ દબાણ $.......atm$
    View Solution
  • 5
    નિયત તાપમાને યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી $(M)$ અને મોલાલિટી $(m)$ સમાન હોય તો દ્રાવણની ઘનતા માટે નીચેના પૈકી ક્યો વિકલ્પ યોગ્ય છે ?
    View Solution
  • 6
    જેમાંથી એકમાં સૌથી વધુ અભિસરણ દબાણ હોય છે
    View Solution
  • 7
    આદર્શ દ્રાવણ  માટે નીચેનામાંથી કયું શૂન્ય બરાબર નથી ?
    View Solution
  • 8
    $NaCl,\,CuSO_4$ અને $K_2SO_4$ ના $ 0.1\,M$  જલીય દ્રાવણોના બાષ્પ દબાણમાં ઘટાડો એ...
    View Solution
  • 9
    જ્યારે કોઇ જલીય દ્રાવણ તેના ઠારબિંદુએ ઠારણ પામે ત્યારે ક્યા ઘટકો સંતુલનમાં હોય છે ?
    View Solution
  • 10
    $12\,g$ યુરિયા  $1$ લિટર પાણીમાં અને $68.4\,g$ સુક્રોઝને $1$ લિટર પાણીમાં ઓગળવામાં આવે છે.પ્રથમ કિસ્સામાં બાષ્પ દબાણ શું હશે ?
    View Solution