$1.8$  ગ્રામ ગ્લુકોઝ $ 100$  ગ્રામ દ્રાવકમાં ઓગાળતા દ્રાવણ ઉત્કલન બિંદુમાં $ 0.1$ સે નો વધ|રો થાય તો દ્રાવક નો મોલલ ઉન્નયન અચળાક ............ $\frac{K}{m}$ થશે.
Medium
Download our app for free and get startedPlay store
c
મોલાલિટી  $ = \frac{{1000 \times 1.8}}{{100 \times 180}} = 0.1$

$\Delta {{\text{T}}_{\text{b}}}{\text{  =  i }} \times {\text{ kb }} \times {\text{ m}}\,$ ( ગ્લુકોઝ માટે ${\text{i  =  1}}$)

${\text{ }}\Delta {{\text{T}}_{\text{b}}}{\text{  =  }}{{\text{K}}_{\text{b}}}{\text{ }} \times {\text{ m}}\,\,$

$\,\therefore \,\,{K_b} = \frac{{\Delta T}}{m} = \frac{{0.1}}{{0.1}} = 1\frac{K}{m}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કોનું $0.1\,M $ જલીય દ્રાવણ સૌથી નીચું ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 2
    $1\,L$ પાણીમાં આશરે $100\, mL$ એસિટોન ઉમેરવામાં આવે તો દ્રાવણમાં પાણીનું બાષ્પદબાણ............
    View Solution
  • 3
    $17^o$ સે તાપમાને $ 34.2$  ગ્રામ/ લિટર ધરાવતા સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ વાતાવરણ છે, તો ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ના કેટલા ગ્રામ/ લિટર ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમઅભિસારી બને ?
    View Solution
  • 4
    $100\, g, 0.2\, m$ જલીય દ્રાવણનું મંદન $200\, g$ પાણી વડે કરવામાં આવે તો પરિણામી દ્રાવણની મોલાલિટી શુ થશે ?
    View Solution
  • 5
    $0.2\, m$ એસિટિક એસિડના બેન્ઝિનમાં બનાવેલા દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુમાં $75.7\,^oC$ નો તફાવત છે. તો વૉન્ટ-હોફ અવયવ $i$ નું મૂલ્ય જણાવો. (બેન્ઝિન માટે $K_b = 2.65\, K\, m^{-1}, K_f = 5.12\, K m^{-1}, T_b^o = 80\,^oC, T = 5.5\,^oC$)
    View Solution
  • 6
    જલીય દ્રાવણના તાપમાનમાં વધારો થવાનું કારણ શું બનશે?
    View Solution
  • 7
    હળવું પીણું ને ઓરડાના તાપમાને પ્રવાહી પર $3$  બારના આંશિક દબાણ  $CO _{2}$ સાથે બોટલ્ડ કરવામાં આવી હતી. દ્રાવણ માં  $CO _{2}$ નો આંશિક દબાણ $30$બારના મૂલ્ય સુધી પહોંચે છે જ્યારે $44$ ગ્રામ  $CO _{2}$ ના  $1$ તાપમાને, $1$ કિલોગ્રામ પાણીમાં ભળી જાય છે. હળવું પીણુંનું આશરે $ pH $ .......$\times 10^{-1}$ છે.

    ($H _{2} CO _{3}$ નો પ્રથમ વિયોજન અચળાંક =$4.0 \times 10^{-7}$$\log 2=0.3 ;$ હળવા પીણાં ની ઘનતા $=1\, g\, mL ^{-1})$

    View Solution
  • 8
    $51.2 $ ગ્રામ બેન્ઝિનમાં  $1.00 $ ગ્રામ વિદ્યુત અવિભાજ્ય (અણુભાર $ 250$  ગ્રામ મોલ$^{-1}$) દ્રાવ્ય કરવામાં આવે છે. જો બેન્ઝિનનો ઠારણબિંદુ અવમંદન અચળાંક $ 5.12\,K $ કિગ્રા મોલ$^{-1}$ હોય તો બેન્ઝિનનું ઠારણબિંદુ ...... $K$ ઘટે છે.
    View Solution
  • 9
    $8$ ગ્રામ $NaOH$ ને $ 1 $ લીટરના દ્રાવણમાં દ્રાવ્ય કરવામાં આવે તો તેની મોલારીટી ....... $M$ થાય.
    View Solution
  • 10
    નિયમ તાપમાને શુધ્ધ પાણીનું બાષ્પદબાણ $25 $ મિમિ અને યુરયાન મંદ દ્રાવણનું બાષ્પદબાણ $24.5 $ મિમિ હોય, તો દ્રાવણની મોલાલિટી……થાય.
    View Solution