$AC$ ઉદગમનો વૉલ્ટેજ $220\,V$ હોય તો ધન અર્ધચક્ર દરમિયાન સરેરાશ $e.m.f.=$.....$V$
AIIMS 2009, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે:

    વિધાન$-I:$ $ac$ પરિપથમાં કેપેસિટરનો પ્રવાહ તેના વોલ્ટેજ કરતાં આગળ હોય છે.

    વિધાન$-II:$ માત્ર શુદ્ધ કેપેસીટન્સ ધરાવતા $a.c.$ પરિપથમાં, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\pi$ હોય છે

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    $AC$ પરિપથમાં વોલ્ટેજ $V$ અને પ્રવાહ $I$ હોય, તો પરિપથનો પાવર વ્યય કેટલો થાય?
    View Solution
  • 3
    સૂયિ-$I$ અને સૂયિ-$II$ મેળવોઃ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ

    View Solution
  • 4
    $RLC$ શ્રેણી પરિપથમાં, અવરોધ અને ઈન્ડકટરમાં વિદ્યુત સ્થિતિમાનનું $r.m.s.$ મૂલ્ય અનુક્રમે $400\,V$ અને $700\,V$ છે.જો લગાવેલ વિદ્યુતસ્તિતિમાનનું મૂલ્ય $\varepsilon=500 \sqrt{2} \sin \omega t$, હોય, તો કેપેસિટરમાં મહત્તમ વિદ્યુતસ્થિતિમાન $...........V$ છે.
    View Solution
  • 5
    $ R-L $ શ્રેણી પરિપથમાં અવરોધ અને ઇન્ડકટર વચ્ચેનો વોલ્ટેજ અનુક્રમે $200\,V$ અને $150\,V$ હોય,તો $ A.C.$  વોલ્ટેજ કેટલા .......$V$ થાય?
    View Solution
  • 6
    $V =260 \sin (628 t )$ ના એક $AC$ વોલ્ટેજ ઉદગમને $5\,mH$ ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ $...........\Omega$ થશે.
    View Solution
  • 7
    $LCR$ શ્રેણી પરિપથમાં અનુનાદ સમયે પરિપથમાં થતો પવારનો વ્યય કેટલો હોય?
    View Solution
  • 8
    $LCR$ શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ $(Z)$ વિરુધ્ધ આવૃત્તિ $f$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 9
    $A.C$. પ્રવાહ $ I = 100\,sin\,200\, \pi t $ હોય,તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલા સમય પછી થાય?
    View Solution
  • 10
    જ્યારે $100$$V$નો $d c$ વોલ્ટેજ ઈન્ડકટર (પ્રેરક)ને લગાવવામાં આવે છે ત્યારે તેમાંથી $5 A$ નો $dc$ પ્રવાહ પસાર થાય છે. જ્યારે $200$$V$નો પીફ્ (ઉચ્ચતમ) $a$ $c$ વોલ્ટેજ પ્રેરકને લગાવવામાં આવે છે ત્યારે તેનો ઈન્ડકટીવ અવબાધ $20 \sqrt{3} \Omega$ જેટલો મળે છે. પરિપથમાં વિખેરાતો પાવર (કાર્યત્વરા) . . . . .$W$ છે.
    View Solution