વાયુના અણુની સંખ્યા ઘનતા તેનાં કેન્દ્રથી અંતર $r$ પર $n\left( r \right) = {n_0}{e^{ - \alpha {r^4}}}$ મુજબ આધાર રાખે તો અણુની કુલ સંખ્યા કોના સમપ્રમાણમાં હશે?
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આદર્શ વાયુ જેમાં $\gamma=1.5$ છે તે એક એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે જેમાં વાયુ દ્વારા થયેલ કાર્ય એ વાયુની આંતરિક ઊર્જામાં થયેલ વધારા જેટલી જ છે. પ્રક્રિયા માટેની વાયુની મોલર ઉષ્માધારિતા $...............$
    View Solution
  • 2
    આદર્શ વાયુ માટે અણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ મુક્ત સમય $t$ નો તાપમાન $T$ સાથેનો સંબંધ દર્શાવતો ગ્રાફ નીચે પૈકી કયો છે?
    View Solution
  • 3
    એક બંધ ગેસનો ડબ્બો કોઈ પ્રવેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. ગુરુત્વાકર્ષણ ની અસર ને અવગણો. તો ડબ્બામાં રહેલું દબાણ .....
    View Solution
  • 4
    રસોઇ કરવા સમાન્ય ધાતુનું વાસણ ઘણું અનુકૂળ છે કારણ કે ......
    View Solution
  • 5
    વાયુના ગતિવાદ અનુસાર આપેલા તાપમાને .......
    View Solution
  • 6
    અચળ દબાણે આદર્શ વાયુના એક મોલ તાપમાનમાં $10 \;K$ વધારો કરવા માટે, $207\;J$ ઉષ્માની જરૂર પડે છે. જો સમાન વાયુનું તાપમાન અચળ કદ પર સમાન $10 \;K$ વધારવામાં આવે, તો જરૂરી ઊર્જા . ..... $J$ હશે. (આપેલ: વાયુ અચળાંક $R = 8.3\;J/mol-K$)
    View Solution
  • 7
    પાત્રમાં $10$ વાતાવરણ દબાણે અને $27^oC$ તાપમાને વાયુ ભરેલ છે,અડધો વાયુ બહાર કાઢીને $87^oC $ તાપમાન કરતાં નવું દબાણ  ...... $atm$ થાય?
    View Solution
  • 8
    અચળ કદ માટે એક પરમાણ્વીય વાયુનો ઉષ્મા નિયતાંકનો આલેખ કયો છે?
    View Solution
  • 9
    અચળ દબાણે ત્રિપરમાણ્વિક, દ્વિપરમાણ્વિક અને એેક પરમાણ્વિક વાયુને ઉષ્માનો એેકસમાન જથ્થો આપવામાં આવતુ હોય તો...
    View Solution
  • 10
    વિધાન : વાયુ માટે સરેરાશ મુક્તપથ ઘનતાના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    કારણ : વાયુ માટે સરેરાશ મુક્તપથ દબાણના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    View Solution