અચળ કદે તાપમાન વધારવામાં આવે, તો 
  • A
    દિવાલ સાથેની અથડામણ ઘટે
  • B
    એકમ સમયમાં થતી અથડામણ વધે 
  • C
    અથડામણ રેખીય હોય 
  • D
    અથડામણમાં કોઈ ફેરફાર થાય નહી
AIPMT 1989, Easy
Download our app for free and get startedPlay store
b
As the temperature increases, the average velocity of the molecules will increase, resulting in faster collisions.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે મુજબ કથન આપેલ છે.

    કથન $I:$ વાયુનું તાપમાન $-73^{\circ}\,C$ છે. જ્યારે વાયુન $527^{\circ}\,C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે અણુઓની સરેરાશ વર્ગિતવેગનું વર્ગમૂળ બમણુ થાય છે.

    કથન $II:$ આદર્શવાયુના દબાણ અને કદનો ગુણાકાર અણુઓની રૅખીય ગતિઉર્જાના બરાબર હોય છે.

    ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 2
    કોઈ પ્રક્રિયામાં આદર્શ વાયુનું દબાણ એ કદ સાથે $P\,\, = \,\,\,\frac{a}{{\left\{ {1 + {{\left( {\frac{V}{b}} \right)}^2}} \right\}}}$ ના સંબંધથી બદલાય છે. જ્યાં $a$ અને $b$ અચળાંક છે. જ્યારે વાયુના $1$ મોલનું કદ $V = b$, હોય, ત્યારે વાયુનું તાપમાન શું થશે?
    View Solution
  • 3
    અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે $c_p$ અને $c_v$ છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે $c_P- c_V= a$ , નાઇટ્રોજન વાયુ માટે $c_P-c_V=b$  $a$ અને $b$ વચ્ચેનો સંબંઘ છે:
    View Solution
  • 4
    વિધાન : વાયુના પરમાણુ માટે મુક્તતાના અંશો $3$ હોય 

    કારણ : $\frac{{{C_P}}}{{{C_V}}} = \gamma $

    View Solution
  • 5
    જો તાપમાન $27°C$ થી $927°C$ વધારવામાં આવે તો વાયુની ગતિ ઊર્જા કેટલી થાય ?
    View Solution
  • 6
    જો $\gamma$ એ આદર્શ વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે. વાયુના પરમાણુઓની મુક્તતાના અંશની સંખ્યા .......
    View Solution
  • 7
    કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે, દ્વિપરમાણ્વિક વાયુનો દબાણ એ સંબંધ $P=a V^2$ મુજબ બદલાય છે. જ્યાં $a$ એ અચલ છે. તો આ પ્રક્રિયા માટે વાયુની મોલર ઉષ્માધારિતા શું હશે?
    View Solution
  • 8
    ત્રણ પાત્ર $A,B$ અને $C$ માં સમાન તાપમાન $T$ એ વાયુ ભરેલ છે,પાત્ર $A$ માં $O_2$ વાયુ,પાત્ર $B$ માં $N_2$ વાયુ અને પાત્ર $C$ માં $O_2$ અને $N_2$ નું મિશ્રણ ભરેલ છે.પાત્ર $A$ માં $O_2$ નો સરેરાશ વેગ $V_1$ , પાત્ર $B$ માં $N_2$ નો સરેરાશ વેગ $V_2$,તો પાત્ર $C$ માં $O_2$ નો સરેરાશ વેગ કેટલો હશે?
    View Solution
  • 9
    સમાન તાપમાને $O_2$ અને $H_2$ ના અણુની $rms$ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    અચળ કદે આર્ગોનની વિશિષ્ટ ઉષ્મા $0.075 kcal / kg K$ છે. તો પરમાણુભારનું મૂલ્ય.....થાય. [$R = 2 cal/mol K$]
    View Solution