નીચે મુજબ કથન આપેલ છે.

કથન $I:$ વાયુનું તાપમાન $-73^{\circ}\,C$ છે. જ્યારે વાયુન $527^{\circ}\,C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે અણુઓની સરેરાશ વર્ગિતવેગનું વર્ગમૂળ બમણુ થાય છે.

કથન $II:$ આદર્શવાયુના દબાણ અને કદનો ગુણાકાર અણુઓની રૅખીય ગતિઉર્જાના બરાબર હોય છે.

ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • Aબંને કથન $I$ અને કથન $II$ સાચાં છે.
  • Bકથન $I$ સાચું છે.પરંતુ કથન $II$ ખોટું છે.
  • Cબંને કથન $I$ અને અને કથન $II$ ખોટા છે.
  • Dકથન $I$ ખોટું છે.પરંતુ કથન $II$ સાચું છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
b
Statement\(-I\)

\(T _1=-73^{\circ}\,C =200\,K\)

\(T _2=527^{\circ}\,C =800\,K\)

\(\frac{ V _1}{ V _2}=\frac{\sqrt{\frac{3 RT _1}{ M }}}{\sqrt{\frac{3 RT _2}{ M }}}=\sqrt{\frac{ T _1}{ T _2}}\)

\(=\sqrt{\frac{200}{800}}=\frac{1}{2}\)

\(V _2=2 V _1 \text { (True) }\)

Statement\(-II\)

\(PV = nRT\)

Translational \(KE =\frac{3}{2} nRT\) (False)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન : એક પરમાણ્વિક વાયુ માટે $\frac{C_p}{C_v}$ નો ગુણોત્તર દ્વિ પરમાણ્વિક વાયુના $\frac{C_p}{C_v}$ ના ગુણોત્તર કરતાં ઓછો હોય 

    કારણ : એક પરમાણ્વિક વાયુ માટેના મુક્તતાના અંશો દ્વિ પરમાણ્વિક વાયુના મુક્તતાના અંશો કરતાં ઓછા હોય 

    View Solution
  • 2
    $27°C$ તાપમાને વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે. તેને ગરમ કરતાં દબાણ બમણું અને કદ ત્રણ ગણું થાય છે, તો અંતિમ તાપમાન ......  $^oC$ કેટલું $?$
    View Solution
  • 3
    વાયુ પાત્રની દિવાલ પર દબાણ લગાવે છે,કારણ કે
    View Solution
  • 4
    $10^o C$ જેટલા તાપમાને નિશ્ચિત દ્રવ્યમાન ધરાવતા આદર્શવાયુની ઘનતાને દબાણ વડે ભાગતા $x$ મળે છે. $ 110^o C $ તાપમાને આ ગુણોત્તર કેટલો હશે? 
    View Solution
  • 5
    જો વાયુના પરમાણુ વચ્ચે કોઈ આંતર આણ્વિય બળ ન હોય ત્યારે વાયુ દ્વારા લાગતું દબાણ ........થશે.
    View Solution
  • 6
    બે વાયુ આર્ગોન (આણ્વિય ત્રિજ્યા$=0.07 \;\mathrm{nm}$,આણ્વિય દળ$=40$) અને ઝેનોન (આણ્વિય ત્રિજ્યા$=0.1\; \mathrm{nm},$ આણ્વિય દળ$=140$) માટે સંખ્યા ઘનતા સમાન છે અને બંને વાયુ સમાન તાપમાને છે.તો તેમના સરેરાશ મુક્ત સમયનો ગુણોત્તર કેટલો હશે?
    View Solution
  • 7
    $ 0^\circ C $ તાપમાને બેરોમીટરનું દબાણ $760\, mm$ છે.તો $ 100^\circ C $ તાપમાને બેરોમીટરનું દબાણ કેટલું થાય?
    View Solution
  • 8
    સમાન તાપમાને $O_2$ અને $H_2$ ના અણુની $rms$ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    $T _{1}, T _{2}$ અને $T _{3}$ તાપમાને રહેલાં ત્રણ આદર્શ વાયુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તેમનાં અણુભાર $m _{1}, m _{2}$ અને $m _{3}$ છે. તથા અણુુ ઓની સંખ્યા $n _{1}, n _{2}$ અને $n _{3}$ છે. ઊર્જાનો કોઇ વ્યય થતો નથી તેમ ધારતા, મિશ્રણનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 10
    નીચે પૈકી કયો આલેખ આદર્શ વાયુ જેવુ વલણ ધરાવે છે.
    View Solution