કોઈ પ્રક્રિયામાં આદર્શ વાયુનું દબાણ એ કદ સાથે $P\,\, = \,\,\,\frac{a}{{\left\{ {1 + {{\left( {\frac{V}{b}} \right)}^2}} \right\}}}$ ના સંબંધથી બદલાય છે. જ્યાં $a$ અને $b$ અચળાંક છે. જ્યારે વાયુના $1$ મોલનું કદ $V = b$, હોય, ત્યારે વાયુનું તાપમાન શું થશે?
  • A$\frac{{ab}}{{2R}}$
  • B$\frac{{ab}}{R}$
  • C$ab$
  • D
    શૂન્ય
Medium
Download our app for free and get startedPlay store
a
\({\text{P}} = \frac{{\text{a}}}{{\left\{ {{\text{1}} + {{\left( {\frac{{\text{v}}}{{\text{b}}}} \right)}^2}} \right\}}}\,\,\,\,\) જ્યારે \({\text{v}} = {\text{b,}}\,\,{{\text{P}}^{\text{1}}} = \frac{a}{2}\,\,\,\)

\(Pb = n\,\,RT\,\,\, \Rightarrow \,\,{P^1}v = n\,\,RT\)

\(\frac{a}{2} \times b = 1\, \times RT \Rightarrow \,T = \frac{{ab}}{{2R}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $300 K$ તાપમાને હાઇડ્રોજન અણુ માટે $v_{rms}$ નું મૂલ્ય $1930 m/s$ છે. તો $900 K$ તાપમાને ઑકિસજનનાં અણુમાટે $v_{rms}$ ……..$ m/s$ હોય.
    View Solution
  • 2
    એક આદર્શ વાયુનું વાતાવરણના દબાણે તાપમાન $300 K$ અને કદ $1 \,m^3$ છે. જો તેનું તાપમાન અને કદ બમણું કરવામાં આવે, તો તેનું દબાણ ...........થશે.
    View Solution
  • 3
    $\gamma \,\, = \,\,\,\frac{7}{5}\,$ ના એક મોલ વાયુને $\gamma \,\, = \,\,\frac{4}{3}$ ના એક મોલ સાથે મિશ્ર કરવામાં આવે છે તો મિશ્રનો $\gamma$ શું થશે?
    View Solution
  • 4
    સરેરાશ મુકતપથ બમણો થવાથી દબાણ કેટલુ થાય?
    View Solution
  • 5
    વિધાન : એક મોલ વાયુમાં કોઈ પણ તાપમાને અને કદે $6.02\times10^{23}$ અણું હોય

    કારણ : એક મોલ વાયુ હમેશા $S.T.P.$ પરિસ્થિતીના સંદર્ભમાં લેવામાં આવે છે. 

    View Solution
  • 6
    $20\, lit$ $ {H_2} $ ની ગતિઊર્જા $ 1.5 \times {10^5}\,J $ છે.તો પાત્ર પર લાગતું દબાણ કેટલુ હશે?
    View Solution
  • 7
    પાત્રમાં રહેલ $ {O_2} $ વાયુનું દબાણ બમણું અને તાપમાન ચાર ગણું કરતાં નવી ઘનતા કેટલા ગણી થાય?
    View Solution
  • 8
    દ્વિપરમાણ્યિ વાયુ માટે મુકતાતાના અંશો કેટલા હોય?
    View Solution
  • 9
    નિરપેક્ષ તાપમાન $T$ એ એક પાત્રમાં $N$ જેટલા અણુઓ રહેલા છે. પાત્રમાંની કુલ ગતિઊર્જા અચળ રહે તેમ અણુઓની સંખ્યા બમણી કરવામાં આવે તો નવું નિરપેક્ષ તાપમાન કેટલું થશે.
    View Solution
  • 10
    $T$ તાપમાને એક વાયુમિશ્રણ એ $3$ મોલ ઑકિસજન અને $5$ મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?
    View Solution