પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?
AIIMS 2016, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લાલ પ્રકાશ માટે કાચનો વક્રીભવનાંક $1.520$ ભૂરા પ્રકાશ માટે $1.525$ છે. ધારો કે આ કાચના પ્રિઝમમાં લાલ અને ભૂરા રંગમાં પ્રકાશનું વિચલન અનુક્રમે $D_1$ અને $D_2$ છે. ત્યારે .....
    View Solution
  • 2
    સમબાજુ પ્રિઝમની એક બાજૂ પર પ્રકાશના કિરણને કેટલા ખૂણો આપાત કરવો જોઈએ, કે જેથી નિર્ગમન કિરણ પ્રિઝમની બિજી સપાટી પર માત્ર ઝબકારો કરે? $(\mu=2) ?$
    View Solution
  • 3
    $\mu=1.525$ ના કાચના બનેલા બહિર્ગોળ લેન્સને ડુબાડવાથી તે અપસારી લેન્સ તરીકે વર્તે છે?
    View Solution
  • 4
    સમતલીય બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યા $30\,cm $ છે. તેની વક્ર સપાટી પર સિલ્વર લગાડવામાં આવે છે. હવે આ લેન્સનો ઉપયોગ કોઈ વસ્તુનું પ્રતિબિંબ રચવા થાય છે. આ લેન્સથી ક્યા......$cm$ અંતરે વસ્તુને મૂકતાં તેટલા જ આકારનું વાસ્તવિક પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 5
    અંતર્ગોળ અરીસા માટે વાસ્તવિક પ્રતિબિંબ પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું ન્યૂનત્તમ અંતર ...........છે.
    View Solution
  • 6
    માધ્યમમાં પ્રકાશ તરંગની આવૃત્તિ $ 2 \times {10^{14}}\;Hz$ અને તરંગલંબાઇ $5000\, \mathring A$ છે. માઘ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 7
    આપેલ આકૃતિમાં કિરણ માત્ર $CD$ બાજુ પરથી બહાર નીકળવા માટે ${\alpha _{max}} (n_1>n_2) $ કેટલો થાય?
    View Solution
  • 8
    સંપર્કમાં રહેલા બે લેન્સનો અવર્ણક અભિસરણ બમણું હોવાથી પાવર $ + 2D $ છે. બહિર્ગોળ લેન્સનો પાવર $+ 5D$ છે. તો અભિસારી(અંતર્ગોળ) અને અપસારી(બહિર્ગોળ) લેન્સના વિભાજન શક્તિનો ગુણોત્તર શું થશે?
    View Solution
  • 9
    $\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલા ઉપર પ્રકાશ કિરણ $60°$ ના કોણે આપાત કરાવવામાં આવે છે. વક્રીભવન પામ્યા બાદ પ્રકાશ કિરણ બીજી સમાંતર સપાટીમાંથી નિર્ગમન પામે છે અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે લેટરલ શિફટ $4 \sqrt{3} cm$ જેટલું મળે છે. કાચના ટૂકડાની જાડાઈ...... $cm$ હશે.
    View Solution
  • 10
    આપેલ આકૃતિમાં રહેલ પાણી ભરેલા પાત્રમાં વસ્તુ $O$ નું પ્રતિબિંબ અરીસાથી કેટલા......$cm$ અંતરે મળશે?
    View Solution