અંતર્ગોળ અરીસા પર આપાત થતા પ્રકાશના કિરણની દિશા $ PQ$ વડે દર્શાવી છે. જ્યારે પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ જે દિશામાં ગતિ કરે છે તે $1, 2, 3 $ અને $4$ કિરણો વડે દર્શાવેલ છે. તો નીચેનામાંથી ચાર પૈકી કયુ એક કિરણ પરાવર્તન કિરણની દિશા સાચી બતાવે છે?
  • A$1$
  • B$2$
  • C$3$
  • D$4$
Easy
Download our app for free and get startedPlay store
b
એક કિરણ અરીસા પરથી પરાવર્તન પામી કેન્દ્રમાંથી પસાર થઈને મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આંખની બધાં અંતરો જોવા શકવાની ક્ષમતાને શું કહે છે.?
    View Solution
  • 2
    મેઘધનુષ બનવામાં નીચે પૈકી કઈ પ્રક્રિયા ભાગ ભજવે છે?

    $(i)$   વક્રીભવન
    $(ii)$  પૂર્ણ આંતરિક પરાવર્તન
    $(iii)$  વિક્ષેપણ
    $(iv)$  વ્યતિકરણ

    View Solution
  • 3
    એક પાતળા $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી $a$ અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે $\frac{a}{3}$ અંતરે માળાતું હોય તો $a$ કેટલું હશે?
    View Solution
  • 4
    કેમેરામાં $F / 4$ થી $F / 5.6$ કરવા માટે ......
    View Solution
  • 5
    લાલ, જાંબલી અને પીળા રંગના વક્રીભવનાંક $1.52,1.64$ અને $1.60$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર કેટલો થાય?
    View Solution
  • 6
    બંને સપાટીની વક્રતાત્રિજ્યા $R$ ધરાવતા બહિગોળ લેન્સનો પાવર $p$ છે તો સમાન દ્રવ્યમાંથી બનાવેલ સમતલ બહિગોળ લેન્સ નો પાવર $1.5P$ હોય તો તેની વક્રતાત્રિજ્યા ........$R$
    View Solution
  • 7
    સામાન્ય આંખ માટે, આંખની કોર્નિયાની અભિસારી ક્ષમતા $40\;D$  અને કોર્નિયાની પાછળના નેત્રમણિની લઘુતમ અભિસારી ક્ષમતા $20\;D $ છે. આ માહિતીનો ઉપયોગ કરતાં, નેત્રપટલ અને કોર્નિયાની નેત્રમણિ વચ્ચેનું અંતર($ cm$ માં) અંદાજીત કેટલું હશે?
    View Solution
  • 8
    પ્રકાશનું કિરણ $\alpha $ ખૂણે ગાળીય કાચ પર આપાત થઇને $\beta $ ખૂણે વક્રીભૂત થાય છે.તો નિર્ગમન કિરણ આપાતકિરણ સાથે કેટલો ખૂણો બનાવે?
    View Solution
  • 9
    $30^o $ પ્રિઝમકોણ માટે $45^o $ આપાતકોણ છે.કિરણ $AC$ દ્વારા પરાવર્તન થઇને મૂળ માર્ગે પાછો ફરે છે. તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 10
    એક પ્રકાશિત પદાર્થને $20\,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી $30\,cm$ ના અંતરે મૂકવામાં આવે છે. લેન્સની બીજી બાજુના લેન્સથી કેટલા અંતરે ($ cm$ માં) મૂકતા, $10\, cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા નો બર્હિગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુ સાથે સંપાત થાય?
    View Solution