અસરકારક સંઘાતને ઉદભવતા માટે કોલોઈડીંગ અણુ...... ધરાવે છે.
A
ઊર્જાનું નિશ્ચિત ન્યનતમ મૂલ્ય
B
ઊર્જા સમાન અથવા થ્રેશોલ્ડ ઊર્જા કરતા વધુ હોય છે.
C
યોગ્ય ગોઠવણી
D
થ્રેશોલ્ડ ઊર્જા સાથે સંઘાતની યોગ્ય ગોઠવણી
Easy
Download our app for free and get started
d
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે તાપમાનમાં $27^{\circ} \mathrm{C}$ થી $57^{\circ} \mathrm{C}$ ફેરફાર થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ (દર) ચાર ગણો થાય છે. સક્રિયકરણ શક્તિની ગણાતરી કરો.
$25^{\circ} C$ પર $3.33\, h$ અર્ધ-આયુષ્ય સાથે, સુક્રોઝ એસિડ દ્રાવણમાં ગ્લૂકોઝ અને ફ્રૂકટોઝમાં જળવિભાજન પામે છે જે પ્રથમ ક્રમ વેગ નિયમને અનુસરે છે. $9\, h$ પછી, સુક્રોઝનો અંશ $f$ બાકી રહે છે. તો $\log _{10}\left(\frac{1}{f}\right)$ નું મૂલ્ય ..... $\times 10^{-2}$ છે.
સમીકરણ $2{N_2}{O_5}_{\left( g \right)} \to 4N{O_{2\left( g \right)}} + {O_{2\left( g \right)}}$ મુજબ ${N_2}{O_5}$ નુ વિઘટન એ પ્રથમ કમની પ્રક્રિયા છે. બંધ પાત્રમાં પ્રક્રિયાની શરૂઆત થયા બાદ $30\, \min$ ના અંતે કુલ દબાણ $305.5\, mm\, Hg$ હોય અને સંપૂર્ણ વિઘટનના અંતે કુલ દબાણ $587.5\, mm\, Hg$ જણાય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક જણાવો.
$25\,C$ એ પ્રથમ ક્રમ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $30\,kJ/$ મોલ છે. તો તે જ પ્રક્રિયાની $25\,^oC $ એ ઉદ્દીપકની હાજરીમાં તેની સક્રિયકરણ ઊર્જા $24\,kJ/$ મોલ છે. તો ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો દર પહેલા કરતા ........ ગણો થશે.