અવરોધના વ્યસ્તને શું કહેવાય?
NEET 2022, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ આકૃતિ માટે $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ......થશે.
    View Solution
  • 2
    આાપેલ સર્કીટ ડાયાગ્રામમાં એમીટર $A$ વડે દશર્વવામાં આવતો વિદ્યુતપ્રવાહ .......... $A$.
    View Solution
  • 3
    એમિટર અને વોલ્ટમીટરનું અવલોકન $ 2\, amp $ અને  $120\, volt $ હોય તો ,વોલ્ટમીટરનો અવરોધ કેટલા ................ $\Omega$ હશે?
    View Solution
  • 4
    નીચે આપેલ પરિપથમાં ગેલ્વેનોમીટરનું અવલોકન શૂન્ય છે. જો કોષનો આંતરીક અવરોધ અવગણ્ય હોય તો $x$ નું મૂલ્ય ............. $\Omega$ હશે.
    View Solution
  • 5
    $x$ ઑહમના અવરોધમાં એેક તારને એેવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં બે ગણી વધે છે. અને તેનો નવો અવરોધ $20 \Omega$ બને છે. તો $x$ નું મૂલ્ય શું હશે?
    View Solution
  • 6
    પરિપથમાં પ્રવાહ ................ $A$
    View Solution
  • 7
    એક તારનો અવરોધ $5$ ઓહમ છે. જો આ તારને તેની લંબાઈ $5$ ગણી થાય તેટલો ખેંચવામાં આવે તો નવો અવરોધ $..........$ થશે.
    View Solution
  • 8
    જ્યારે અવરોધમાંથી $1.5\, A$ જેટલો પ્રવાહ $20\, s$ સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે $500\, J$ ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ $1.5\, A$ થી વધારીને $3\, A$ કરવામાં આવે તો $20\, s$ માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? ($J$ માં)
    View Solution
  • 9
    આ દર્શાવેલ પરિપથમાં $R_1$ વધે છે. તો વોલ્ટમીટર (આદર્શ)નાં વાંચન સાથે શું થઈ શકે?
    View Solution
  • 10
    પ્રવાહ સ્ત્રોત સાથે પ્રથમ $R_1$ અવરોધના કોષને અને પછી $R_2$ અવરોધ સાથે જોડતા તેમાં સમાન સમયમાં સમાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો સ્ત્રોતનો આંતરિક અવરોધ કેટલો હશે?
    View Solution