બાજુ $b$ ધરાવતાં ચોરસનાં ચાર ખૂણાઓ ઊપર $m$ દળ ધરાવતાં અને $a$ ત્રિજ્યા ધરાવતાં ચાર એક સરખા ઘન ગોળા ગોઠવેલા છે. ચોરસની એક બાજુ કે જ્યાં પરિભ્રમણ અક્ષ ચોરસના સમતલને લંબ હોય તેને સાપેક્ષ જડત્વની ચાકમાત્રા ............... હશે.
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક માણસ એક બુક ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પકડે છે (ધારો કે બુકને બુકના ખૂણે પકડેલી છે ) જો બુકનો વજન $W$ હોય તો માણસ દ્વારા બુક પર લાગતું ટોર્ક કેટલું થાય $?$
$5$ મી ત્રિજ્યા ધરાવતી તકતી $10\, rad / sec$ની કોણીય ઝડપથી કરે છે, $2\, kg$ના બ્લોકને તકતી પર મૂકવામાં આવતા બહાર ફેંકાઈ નહીં તે માટે અક્ષથી અંતર શોધો. બ્લોક અને તકતી વચ્ચેનો ઘર્ષણાંક $\mu_{ k }=0.4$ છે.(સેમી માં)
$l$ લંબાઈના એક હલકા સળિયાનાં બંને છેડે $m_1 $ અને $m_2$ દ્રવ્યમાનના પદાર્થો લગાડેલાં છે. આ સળિયાને લંબ તથા તેના દ્રવ્યમાનકેન્દ્રની અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
$M $ દળ અને $R$ ત્રિજ્યાવાળો નક્કર નળાકાર $ L$ લંબાઈના ઢાળ પરથી સરક્યા સિવાય ગબડે છે. ઢાળની ઊચાઈ $h$ છે. જ્યારે નળાકાર ઢાળના તળિયે પહોંચે ત્યારે તેના દ્રવ્યમાન-કેન્દ્રનો વેગ કેટલો હશે ?
$2 \;{kg}$ દળ અને $50 \;{cm}$ ત્રિજ્યાનો ઘન નળાકાર $30^{\circ}$ ખૂણા વાળા ઢાળ પર ઉપર તરફ ગબડીને ગતિ કરે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $4 \;m/s$ છે. ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર ($m$ માં) કાપ્યું હશે?