બે બીકર $A$ અને $B$ માં $60\,^oC$ તાપમાને સમાન કદના બે અલગ અલગ પ્રવાહી ઠંડા કરવા માટે મૂકેલા છે.પ્રવાહી $A$ ની ઘનતા  $8 \times10^2\, kg / m^3$ અને વિશિષ્ટ ઉષ્મા $2000\, Jkg^{-1}\,K^{-1}$ છે જ્યારે પ્રવાહી $B$ ની ઘનતા  $10^3\,kgm^{-3}$ અને વિશિષ્ટ ઉષ્મા $4000\,JKg^{-1}\,K^{-1}$ છે. નીચેનામાથી તાપમાન વિરુધ્ધ સમયનો સાચો ગ્રાફ કયો થશે? (બંને બીકરનો ઉત્સર્જન પાવર સમાન છે)
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર ......છે.
    View Solution
  • 2
    ${27^o}C$ અને ${127^o}C$ તાપમાને રહલે કાળા પદાર્થની વિકિરણ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?
    View Solution
  • 3
    સફેદ ત્વચાવાળા માણસ કરતાં કાળી ત્વચાનો માણસ શું અનુભવે છે?
    View Solution
  • 4
    એક ધાતુના સળિયાના બે છેડાને $ 100^oC $ અને $110^oC $ તાપમાનો વચ્ચે જાળવી રાખવામા આવે છે. સળિયામાંથી પસાર થતી ઉષ્માવહનનો દર $ 4\; J/s$ છે. જો સળિયાના બે છેડાને $200^oC$ અને $210^oC$ તાપમાનો વચ્ચે જાળવી રાખવામાં આવે, તો સળિયામાંથી ઉષ્મા કેટલા દરથી ($J/s$ માં) પસાર થશે?
    View Solution
  • 5
    સમાન પરીમાણ ધરાવતા પાંચ સળિયાને આકૃતિ મુજબ જોડેલા છે. $A$ અને $B$ ને જુદાં જુદાં તાપમાને રાખતાં $CD$ માંથી ઉષ્માનું વહન થતું નથી,તો
    View Solution
  • 6
    જો સપાટી પરના ટ્રાન્સમીશના પાવર $\frac{1}{9}$ હોય અને પ્રતિબીંબીત પાવર $\frac{1}{6}$ છે, તો શોષણ પાવર .........
    View Solution
  • 7
    $ {127^o}C $ તાપમાને રહેલ પદાર્થમાંથી ઉત્સર્જન પાવર $5W$ છે.જો પદાર્થનું $ {927^o}C $ તાપમાન કરવામાં આવે,તો ઉત્સર્જન પાવર....... $W$ થાય?
    View Solution
  • 8
    ત્રણ તકતી $ A$ ,$B$ અને $C$ ની ત્રિજયા અનુક્રમે $2\;m,4\;m$ એ $6\;m$ છે.તેમાંથી ઉત્સર્જન થતી મહત્તમ તરંગલંબાઇ $ 300\;nm ,400\;nm$ અને $500\;nm$ છે.તેમના ઉત્સર્જન પાવર $Q_a, Q_b$ અને $Q_c$ છે.તો
    View Solution
  • 9
    સમાન દ્રવ્ય અને સમાન કદ ઘરાવતી એક ગોળા અને સમઘનને સમાન તાપમાન સુઘી ગરમ કરવામાં આવે છે.અને સમાન વાતાવરણમાં ઠંડા પાડવા દેવામાં આવે ત્યારે તેમના ઉત્સર્જન પાવરનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 10
    ન્યૂટનના કુલીંગના નિયમ પ્રમાણએ પદાર્થના કુલીંગનો દર ........ ના સમપ્રમાણમાં છે.
    View Solution