બે ગ્રહ જેની ત્રિજ્યા $R_1$ અને $R_2$ ની ઘનતા સમાન છે જો તેનો ગુરુત્વ પ્રવેગ $g_1$ અને $g_2$ હોય તો
AIIMS 1985, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વી (પૃથ્વીનું દળ $M_E$ અને પૃથ્વીની ત્રિજયા $R_E$) ફરતે $3R_E$ ત્રિજયાના $m$ દળનો એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં છે. આ ઉપગ્રહને $9R_E$ ત્રિજયાની કક્ષામાં લઈ જવા માટે વધારાની કેટલી ઊર્જાની જરૂરી પડે?
    View Solution
  • 2
    નીચેનામાથી ક્યૂ વિધાન સાચું છે
    View Solution
  • 3
    ઉત્તર ધ્રુવ ઉપર એક વસ્તુનું સ્પ્રિંગ કાંટા ઉપર વજન $49\, N$ છે. જે તેને વિષવવૃત્ત ઉપર ખસેડવામાં આવે તો આ જ વજનકાંટા ઉપર તેનું ....... $N$ વજન નોંધાશે ?

    [$g=\frac{G M}{R^{2}}=9.8 \,ms ^{-2}$ લો અને પૃથ્વીની ત્રિજ્યા $R =6400\, km$]

    View Solution
  • 4
    પૃથ્વીની સપાટી ઉપર $h$ ઉંચાઈએ, $h \ll R$ (પૃથ્વીની ત્રિજ્યા) માટે ગુરુત્વ પ્રવેગ $............$ વડે રજૂ કરવામાં આવે છે.
    View Solution
  • 5
    $m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટી ઉપર થી અનંત સુધી પ્રિક્ષપ્ત કરવા માટ જરૂરી ગતિઊર્જા. . . . .  છે. [પૃથ્વીની ત્રિજ્યા $R_E $છે તમે ધારો  $g=$ પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વીય પ્રવેગ]
    View Solution
  • 6
    ઉત્તર ધ્રુવ ઉપર એક વસ્તુનું સ્પ્રિંગ કાંટા ઉપર વજન $49\, N$ છે. જે તેને વિષવવૃત્ત ઉપર ખસેડવામાં આવે તો આ જ વજનકાંટા ઉપર તેનું ....... $N$ વજન નોંધાશે ?

    [$g=\frac{G M}{R^{2}}=9.8 \,ms ^{-2}$ લો અને પૃથ્વીની ત્રિજ્યા $R =6400\, km$]

    View Solution
  • 7
    પૃથ્વી કેટલી કોણીય વેગ થી ફરવી જોઈએ કે $60^o$ અક્ષાંશ પર તેનો ગુરુત્વ પ્રવેગ શૂન્ય થાય?
    View Solution
  • 8
    એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક લંબગોળ કક્ષા માં ભ્રમણ કરે તો તેનો વેગ ......
    View Solution
  • 9
    ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$. જો ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ $1.4\,m/{s^2}$, તો ચંદ્ર ની ત્રિજ્યા કેટલી હશે? $(G = 6.667 \times {10^{ - 11}}\,N{m^2}/k{g^2})$
    View Solution
  • 10
    જો પૃથ્વીની ત્રિજ્યા $1\%$ જેટલી સંકોચાય જાય પરંતુ તેનું દળ બદલાય નહીં તો તેનો પૃથ્વી પરનો ગુરુત્વ પ્રવેગ ...
    View Solution