$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટી ઉપર થી અનંત સુધી પ્રિક્ષપ્ત કરવા માટ જરૂરી ગતિઊર્જા. . . . .  છે. [પૃથ્વીની ત્રિજ્યા $R_E $છે તમે ધારો  $g=$ પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વીય પ્રવેગ]
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન$-I$: ગ્રહો માટે, જો ગ્રહોનું દ્રવ્યમાન અને તેની ત્રિજ્યાનો ગુણોત્તર વધારવામાં આવે છે ગ્રહોના નિષ્કમણ વેગમાં વધારો થાય છે.

    વિધાન$-II$: નિષ્ક્રમણ વેગ એ ગ્રહોની ત્રિજ્યા થી સ્વતંત્ર છે.

    ઉપરોક્ત વિધાનોને આધારે, સૌથી ઉચિત જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો

    View Solution
  • 2
    જો $M$ એ પૃથ્વીનું દળ અને $R$ એ પૃથ્વીની ત્રિજ્યા તો ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષણ નો અચળાંક નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    પૃથ્વીની સપાટીથી ....... $km$ ઊંચાઈએ " $g$ " નું મૂલ્ય $2\%$ જેટલું ઘટશે ? [પૃથ્વીની ત્રિજ્યા $6400\,km$ ]
    View Solution
  • 4
    એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે છે. જ્યારે તે પૃથ્વીના કેન્દ્રથી $10 \mathrm{R}$ ($R$ પૃથ્વીની ત્રિજ્યા) અંતરે હોય ત્યારે તેનો વેગ $12 \;\mathrm{km} / \mathrm{s}$ છે.પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા ઉલ્કા પૃથ્વીની સપાટી પર કેટલા વેગથી ($km/s$ માં) પડશે? (પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ$=11.2 \;\mathrm{km} / \mathrm{s}$ )
    View Solution
  • 5
    ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ${v_e}$ છે .જો ગ્રહની ત્રિજ્યા સમાન રહે પણ દળ $4$ ગણું થાય તો નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 6
    જ્યાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શૂન્ય હોય ત્યાં ગુરુત્વસ્થિતિમાન
    View Solution
  • 7
    પૃથ્વીની ગુરુત્વક્ષેત્રની તીવ્રતા $(E)$ નો કેન્દ્રથી અંતર $(r)$ પરનો આધાર કયો આલેખ રજૂ કરે છે?
    View Solution
  • 8
    ગ્રહની ફરતે સપાટીથી $20\,km$ ઊંચાઈ પરએક અવકાશયાન ભ્રમણ કરે છે.માત્ર ગ્રહનું ગુરુત્વાકર્ષણ અવકાશયાન પર લાગે છે તેમ ધારતા અવકાશયાન $24$ કલાકમાં ગ્રહની ફરતે કેટલા પરિભ્રમણ પૂર્ણ કરી શકે? [ગ્રહનું દળ $= 8 \times 10^{22}\,kg,$ ગ્રહની ત્રિજ્યા $= 2\times 10^6\,m,$ ગુરુત્વાકર્ષણનો અચળાંક $G = 6.67\times 10^{-11}\,Mn^2/kg^2$ ]
    View Solution
  • 9
    નીચેનામાથી ક્યૂ વિધાન સાચું છે
    View Solution
  • 10
    જો એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે $r$ ત્રિજયાની ક્ક્ષામાં $v$ વેગથી પરિભ્રમણ કરતો ઉપગ્રહ તેની થોડીક ઉર્જા ગુમાવે તો $r$ અને $v$ માટે શું સાચું છે.
    View Solution