બે ગુચળા $X$ અને $Y$ ને એકબીજાની નજીક મૂકેલા છે. જ્યારે $X$ ગુચળામાંથી $I(t)$ જેટલો પ્રવાહ વહે ત્યારે $Y$ ગુચળામાં $(V(t))$ જેટલો $emf$ પ્રેરિત થાય છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. તો પસાર થતો પ્રવાહ $I(t)$ સમય $t$ સાથે કેવી રીતે બદલાતો હશે?
A$A$
B$C$
C$B$
D$D$
JEE MAIN 2013, Medium
Download our app for free and get started
a Induced emf \(\varepsilon \, \propto \,\frac{{ - di}}{{dt}}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\,\Omega$ જેટલો અવરોધ ધરાવતો જનરેટરનો આર્મેચર ફરતાં $125\,V$ લોડ વગર પેદાં કરે છે તથા $115\,V$ લોડ સાથે પેદા કરે છે. તો આર્મેચરની કોઈલમાં વિદ્યુતપ્રવાહ $........A$
$ {L_1} $ અને $ {L_2} $ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલ એકબીજાની નજીક એવી રીતે મૂકેલ છે,કે એકનું બધું ફલ્કસ બીજા સાથે સંકળાય છે.બે કોઇલ વચ્ચે અનોન્યપ્રેરકત્વ $M$ હોય તો $M$ કેટલું થાય?
$10\, {mH}$ ના ઇન્ડક્ટરને $10\, {k}\, \Omega$ અવરોધ અને સ્વીચ દ્વારા $20\, {V}$ બેટરી સાથે જોડાયેલ છે. લાંબા સમય પછી, જ્યારે મહત્તમ પ્રવાહ પસાર થાય ત્યારે સ્વીચ બંધ થાય તેવી રીતે પરિપાટ તૈયાર કરેલ છે. $1\, \mu\, {s}$ પછી પરિપથમાં પ્રવાહ $\frac{{x}}{100}\, {mA}$ હોય, તો ${x}$ કોને બરાબર થાય?
શ્રેણી $L-R$ પરિપથને $emf\,V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. $t =0$ સમયે કળ શરૂ કરતાં કેટલા સમયે ઇન્ડકટરની ઊર્જા મહતમ ઊર્જાના $\left(\frac{1}{n}\right)$ ગણી થાય?
$L$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $R$ અવરોધ સાથે જોડીને $V$ ની બેટરી સાથે લગાવવામાં આવે છે.બંને બલ્બ સમાન છે.ઇન્ડકટરનો અવરોધ $R$ ના મૂલ્ય જેટલો છે,કળ બંધ કરતાં...