બે જુદા પથ ($ACB$ અને $ADB$) પરથી એક વાયુને $A$ થી $B$ સુધી લઈ જઈ શકાય છે. જ્યારે પથ $ACB$ અનુસરવામાં આવે ત્યારે પ્રણાલીમાં પ્રવેશતી ઉષ્મા $60\,J$ છે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય $30\,J$ છે. જ્યારે પથ $ADB$ અનુસરવામાં આવે છે ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય $10\,J$ હોય તો આ પથ અનુસાર પ્રણાલીમાં પ્રવેશતી ઊષ્મા ........ $J$ હશે.
A$40$
B$80$
C$100$
D$20$
JEE MAIN 2019, Medium
Download our app for free and get started
a As temperature at point \(A\) and \(C\) is same.
\(\therefore\) Internal energy change will be same.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પ્રાપ્તિ સ્થાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\frac{1}{3}$ છે. જયારે ઠંડા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન $x$ જેટલું વધારવામાં આવે છે, ત્યારે તેની કાર્યક્ષમતા ઘટીને $\frac{1}{6}$ થાય છે. જો ગરમ પ્રાપ્તિ સ્થાનનું તાપમાન $99^{\circ}\,C$ હોય, તો $x$ નું મૂલ્ય $........\,K$ થશે.
એક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે અને $Q$ તે જેટલી ઉષ્માનું શોષણ કરે છે, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય અને આંતરિક ઊર્જા વધારવામાં શોષાતી ઉષ્માનો ગુણોત્તર ....... હશે.