આદર્શ વાયુ માટે નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં કેટલું કાર્ય થશે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાઓ $A$ અને $B$ માટે સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 2
    આદર્શ વાયુ $AB$ પ્રક્રિયામાં $50J$ ઉષ્માનું શોષણ કરે છે. $BC$ પ્રક્રિયામાં ઉષ્માની આપ-લે થતી નથી. $CA$ પ્રક્રિયામાં $70J$ ઉષ્મા ગુમાવે છે, $BC$ પ્રક્રિયામાં થતું કાર્ય $40J$ છે, $A$ આગળ આંતરિક ઊર્જા $1500J$ હોય,તો $C$ આગળ આંતરિક ઊર્જા ........ $J$ હશે.
    View Solution
  • 3
    એક સમકદ પ્રક્રિયા માટે $T_1 = 27 °C$ અને $T_2 = 127 °C$ હોય, તો $P_1 / P_2 =$ ……
    View Solution
  • 4
    $n$ મોલ આદર્શ વાયુ એન્જિન $ABCD$ પથ પર ચક્રિય પ્રક્રિયા કરે છે તો એન્જિનની ઉષ્મા કાર્યક્ષમતા કેટલી થાય? ($C_v =1 .5\, R$, $R-$ વાયુ અચળાંક)
    View Solution
  • 5
    ઓરડાના તાપમાને અને અચળ દબાણે એક મોલ નાઇટ્રોજન વાયુને $1163.4 \,J$ જેટલી ઊર્જા આપવામાં આવે છે, તો તાપમાનમાં થતો વધારો ....... $K$ $(R = 8.31 J mol^{-1} K^{-1})$
    View Solution
  • 6
    આદર્શ વાયુ માટે સમતાપી વિસ્તરણ માટે $ \frac{{\Delta P}}{P} =$
    View Solution
  • 7
    તંત્રને $35 J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $-15 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર ...... $joules$ થાય?
    View Solution
  • 8
    નીચેનામાથી કઈ થર્મોડાયનેમિક રાશિ નથી?
    View Solution
  • 9
    $40\%$ કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિન માટે ઠારણ-વ્યવસ્થાનું તાપમાન $300 K$ છે. તેની ઠારણ-વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને, કાર્યક્ષમતા મૂળ કાર્યક્ષમતા કરતાં $50\%$ વધારવા માટે પ્રાપ્તિસ્થાન તાપમાન ..... $K$ વધારવું પડે ?
    View Solution
  • 10
    સમકદ પ્રક્રિયા માટે એક મોલ એક પરમાણ્વિક વાયુ માટે કાર્ય અને આપેલ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution