બે લેન્સની કેન્દ્રલંબાઈ $+10\, cm$ અને $-15\, cm$ છે. ત્યારે તેમને એકબીજાને સંપર્કમાં રાખતાં બહિર્ગોળ લેન્સ તરીકે વર્તેં છે. તેનું વર્ણ વિપથન શૂન્ય છે તો વિભાજન પાવરનો ગુણોત્તર .......છે.
  • A$3/2$
  • B$+2/3$
  • C$-3/2$
  • D$-2/3$
Medium
Download our app for free and get startedPlay store
b
For achromatic aberration:

\(\frac{w_1}{f_1}+\frac{w_2}{f_2}=0\)

\(\frac{w_1}{w_2}=\frac{-f_1}{f_2}\)

\(=\frac{-10}{(-15)}\)

\(=\frac{+2}{3}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ખામીવાળી આંખ નજીક રહેલી વસ્તુને જોઇ શકતી નથી.કારણ કે પ્રતિબિંબ...
    View Solution
  • 2
    એક તરવૈયો પાણીની અંદરથી બહારની બાજુ વર્તુળાકાર ક્ષેત્રમાં જોવે છે. પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ અને તરવૈયાની આંખ પાણીની સપાટીથી $15\, cm$ ઊંડાઈએ છે. તો તેને બહાર દેખાતા ક્ષેત્રના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે?
    View Solution
  • 3
    $P$ બિંદુ એ પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રીત થાય છે. $P$ બિંદુથી $12\, cm $ પ્રકાશ પુંજના પથ પર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ કાચ હોય, તો ક્યાં........$cm$ બિંદુએ કિરણપુંજ અભિકેન્દ્રિત થાય?
    View Solution
  • 4
    $4\,D$ પાવર ધરાવતા લેન્સને મુખ્ય અક્ષને લંબ હોય,તેવી અક્ષને અનુલક્ષીને બે ટુકડા કરતાં એક ટુકડાનો પાવર કેટલો થાય?
    View Solution
  • 5
    એક બહિર્ગોળ લેન્સનો પાવર $P$ છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી બે ભાગમાં તોડવામાં આવે છે. વધારામાં તેના એક ટુકડા (બે ભાગમાંનો એક ટુકડો)ને મુખ્ય અક્ષને લંબરૂપે (આફૃતિમાં દર્શાંવ્યા અનુસાર) બે ભાગમાં તોડવામાં આવે છે. ઉપર નોંધેલા ટૂકડાઓ માટે ખોટું (અસત્ય) વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 6
    સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ બાજુની વક્રતા ત્રિજ્યા $12\,\, cm$ છે અને તેનો વક્રીભવન ગુણાંક $1.5$ છે. આ લેન્સની કેન્દ્રલંબાઈ......$cm$ માં શોધો. લેન્સની સમતલ સપાટી પર ચાંદી લગાડેલી છે.
    View Solution
  • 7
    $\mu=1.525$ ના કાચના બનેલા બહિર્ગોળ લેન્સને ડુબાડવાથી તે અપસારી લેન્સ તરીકે વર્તે છે?
    View Solution
  • 8
    $n$ વક્રીભવનાંકવાળા પારદર્શક માઘ્યમમાં એક પ્રકાશકિરણ ગતિ કરતું કરતું હવા અને માઘ્યમને છૂટી પાડતી સંપર્ક સપાટી પાસે આપાતબિંદુએ $45^o $ જેટલા આપાતકોણે આપાત થાય છે,તો વક્રીભવનાંક $n$ ના કયા મૂલ્ય માટે આ કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે?
    View Solution
  • 9
    એક નાનો સિકકો પ્રવાહી ભરેલા પાત્રના તળિયે મૂકેલો છે. આ સિકકામાંથી નીકળતું પ્રકાશકિરણ પ્રવાહીની સપાટી સુધી ગતિ કરે છે અને ત્યારબાદ સપાટીને સમાંતર ગતિ કરે છે. આ પ્રવાહીમાં પ્રકાશનો વેગ કેટલો હશે?
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $50\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ અને $25\,\, cm$ કેન્દ્રલંબાઈ નો બહિર્ગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખેલા છે. હવે જો સમાંતર પ્રકાશનું પૂંજ તંત્ર પર આપાત થાય તો તે કેવી રીતે નિર્ગમન પામશે?
    View Solution