સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ બાજુની વક્રતા ત્રિજ્યા $12\,\, cm$ છે અને તેનો વક્રીભવન ગુણાંક $1.5$ છે. આ લેન્સની કેન્દ્રલંબાઈ......$cm$ માં શોધો. લેન્સની સમતલ સપાટી પર ચાંદી લગાડેલી છે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વર્ણ વિપથન ગેરહાજર હોય છે જો બે પાતળા લેન્સ એકબીજાના સંપર્કમાં હોય.....
    View Solution
  • 2
    સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણી $375$ અને ટ્યૂબલંબાઈ $150\; \mathrm{mm}$ અને ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $5\; \mathrm{mm}$ હોય તો નેત્રકાચની કેન્દ્રલંબાઈ કેટલા .....$mm$ રાખવી જોઈએ?
    View Solution
  • 3
    પ્રકાશનું કિરણ $\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી હવામાં ગતિ કરે છે.તા વિચલનકોણ ($\delta$ ) અને આપાતકોણ $(i)$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $50\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ અને $25\,\, cm$ કેન્દ્રલંબાઈ નો બહિર્ગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખેલા છે. હવે જો સમાંતર પ્રકાશનું પૂંજ તંત્ર પર આપાત થાય તો તે કેવી રીતે નિર્ગમન પામશે?
    View Solution
  • 5
    બે પાતળા સમાન બહિર્ગોળ કાચના ટૂકડાઓને સામ સામે જોડવામાં આવ્યા છે અને તેના પાછળના ભાગ પર ચાંદીનો ઢોળ લગાડવામાં આવ્યો છે કે જેથી અરીસાથી $20\, cm$ અંતરે તીવ્ર પ્રતિબિંબ રચાય છે. જ્યારે કાચના ટૂકડાઓ વચ્ચેની હવાને પાણી $\left(\mu_w=4 / 3\right)$ વડે બદલવામાં આવે, ત્યારે રચાતુ પ્રતિબિંબ અરીસાથી કેટલા અંતરે હશે ?
    View Solution
  • 6
    ઊંચા માણસની ઊંચાઈ $6$ ફૂટ છે, તે પોતાનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માંગે છે. અરીસાની ઓછામાં ઓછી ઊંચાઇ (ફૂટમાં) કેટલી હોવી જોઇએ?
    View Solution
  • 7
    લેન્સથી વસ્તુને $20\, cm$ અથવા $10\, cm$ અંતરે રાખવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા સમાન કદના પ્રતિબિંબો રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ........... $cm$ છે. 
    View Solution
  • 8
    બે સમતલ અરીસા $60^\circ $ ના ખૂણે રાખેલા છે,સમક્ષિતિજ પ્રકાશનું કિરણ પ્રથમ અરીસા અને ત્યારબાદ બીજા અરીસા દ્વારા પરાવર્તન પામે,તો કુલ વિચલન કેટલા .....$^o$ થાય?
    View Solution
  • 9
    એક દ્વિ-બહિર્ગોળ લેન્સમાં બંને વક્રતાત્રિજ્યા $20\,cm$ છે.જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય તો લેન્સનો પાવર $...............D$હશે.
    View Solution
  • 10
    એક પ્રકાશનું કિરણ માધ્યમમાંથી હવામાં પ્રવેઢે છે જે બે ખૂણે આપાત થાય છે $(A)\, 20^o$ અને $(B)\, 40^o$ .જો તે માધ્યમમાં $0.2\, ns$ માં $3.0\, cm$ ગતિ કરતું હોય તો કિરણ .....
    View Solution