તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ $A$ અને $B$ છે, જેની સમાન સંખ્યા ઘનતા $2 \times$ $10^{25}\, / {m}^{3}$ છે. ${A}$ અને ${B}$ નો વ્યાસ અનુક્રમે $10\, \mathring A$ અને $5\, \mathring A$ છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. $A$ અને $B$ ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર $.....\,\times 10^{-2}$ થાય. 
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $n$ મુકતતાના અંશો ધરાવતા બહુ પરમાણ્વિક વાયુની એક અણુ દીઠ સરેરાશ ઊર્જા કેટલી હશે? ($N$ એવોગેડ્રો અંક છે)
    View Solution
  • 2
    ત્રણ પાત્ર $A,B$ અને $C$ માં સમાન તાપમાન $T$ એ વાયુ ભરેલ છે,પાત્ર $A$ માં $O_2$ વાયુ,પાત્ર $B$ માં $N_2$ વાયુ અને પાત્ર $C$ માં $O_2$ અને $N_2$ નું મિશ્રણ ભરેલ છે.પાત્ર $A$ માં $O_2$ નો સરેરાશ વેગ $V_1$ , પાત્ર $B$ માં $N_2$ નો સરેરાશ વેગ $V_2$,તો પાત્ર $C$ માં $O_2$ નો સરેરાશ વેગ કેટલો હશે?
    View Solution
  • 3
    એક મોલ વાયુ ($\gamma = 7/5$) ને બીજા એક વાયુ ($\gamma = 5/3$) ના એક મોલ સાથે ભેળવીને મિશ્રણ તૈયાર કરવામાં આવે, તો તે મિશ્રણ માટે $\gamma$ નું મૂલ્ય કેટલું હશે ?
    View Solution
  • 4
    જો $\gamma$ એ આદર્શ વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે. વાયુના પરમાણુઓની મુક્તતાના અંશની સંખ્યા .......
    View Solution
  • 5
    એક પરમાણ્વીય આદર્શ વાયુ માટે, વાયુનો સાર્વત્રિક અચળાંક $R$ એ અચળ દબાણે રહેલી આણ્વીયઉષ્મા ક્ષમતા $C_P$ કરતાં $n$ ગણો હોય છે. અહી $n$ ......છે.
    View Solution
  • 6
    બે વાયુ આર્ગોન (આણ્વિય ત્રિજ્યા$=0.07 \;\mathrm{nm}$,આણ્વિય દળ$=40$) અને ઝેનોન (આણ્વિય ત્રિજ્યા$=0.1\; \mathrm{nm},$ આણ્વિય દળ$=140$) માટે સંખ્યા ઘનતા સમાન છે અને બંને વાયુ સમાન તાપમાને છે.તો તેમના સરેરાશ મુક્ત સમયનો ગુણોત્તર કેટલો હશે?
    View Solution
  • 7
    $T _{1}, T _{2}$ અને $T _{3}$ તાપમાને રહેલાં ત્રણ આદર્શ વાયુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તેમનાં અણુભાર $m _{1}, m _{2}$ અને $m _{3}$ છે. તથા અણુુ ઓની સંખ્યા $n _{1}, n _{2}$ અને $n _{3}$ છે. ઊર્જાનો કોઇ વ્યય થતો નથી તેમ ધારતા, મિશ્રણનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 8
    $27°C$ તાપમાને વાયુનું દબાણ $P$ અને કદ $V $ છે.જો કદ અચળ રાખીને તાપમાન $ 927^°C $ કરવામાં આવે,તો નવું દબાણ કેટલું થાય?
    View Solution
  • 9
    વાયુને ગરમ કરતાં પિસ્ટન
    View Solution
  • 10
    નીચેનામાંથી કયાં વિધાનો સત્ય છે

    $(I)$ $0 K$ તાપમાને અણુની ગતિઊર્જા શૂન્ય હોય.

    $(II)$ સમાન તાપમાને જદાં જુદાં વાયુની $rms$ ઝડપ સમાન હોય છે.

    $(III)$ સમાન તાપમાને $1 \,gm$ બધાંજ વાયુની ગતિઉર્જા સમાન હોય છે.

    $(IV)$ સમાન તાપમાને $1 \,mol$ બધાંજ વાયુની ગતિઉર્જા સમાન હોય છે.

    View Solution