બે પોલેરોઈડની અક્ષ એકબીજાને સમાંતર છે જેથી તેમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે. તો કોઈ પણ એક પોલેરોઈડને કેટલા $^o$ ના ખૂણે ફેરવવો જોઈએ કે જેથી તેમાંથી નીકળાતા પ્રકાશની તીવ્રતા અડધી થાય?
AIEEE 2012, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક નિરિક્ષક પ્રકાશની ગતિ કરતાં અડધી ગતિથી $10$ $GHz$ આવૃત્તિના તરંગો ઉત્પન્ન કરતા એક સ્થિર માઇક્રોવેવ $(microwave)$ ઉદ્‍ગમ તરફ જાય છે.આ નિરિક્ષક દ્રારા મપાતી માઇક્રોવેવની આવૃત્તિનું મૂલ્ય .......$GHz$ હશે : (પ્રકાશની ગતિ = $3 \times  10^8 $ $ms^{-1}$)
    View Solution
  • 2
    યંગના પ્ર્યોગમાં બે સ્લિટ $A$ અને $B$ માંથી $A$ ના માર્ગ માં કાચની તકતી મુક્તા
    View Solution
  • 3
    રંગ એ પ્રકાશની કઈ લાક્ષણિકતા દર્શાવે છે
    View Solution
  • 4
    હાઇગેન્સની થીયરીથી કઇ ઘટના સમજાવી શકાતી નથી?
    View Solution
  • 5
    પાણી માટે ધ્રુવીભવનકોણ $53^°4'$ છે,જો આ ખૂણે પ્રકાશ આપાત કરતાં વક્રીભૂતકોણ કેટલો થાય?
    View Solution
  • 6
    યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં પડદા પર રચાતી શલાકાની કોણીય પહોળાઈ $\pi /200 $ છે. જો $4800 \,Å$ તરંગલંબાઈવાળો પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે તો સ્લીટો વચ્ચેનું અંતર શોધો.
    View Solution
  • 7
    બે-સ્લિટના પ્રયોગમાં જ્યારે $400\; nm$ તરંગ લંબાઈનો પ્રકાશ વપરાય છે ત્યારે $1\; m$ દૂર મૂકેલ પડદા પર રચાતી પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ $0.2^o$ જોવા મળી હતી. જો આ આખા પ્રયોગના સાધનને પાણીમાં ડુબાડવામાં આવે, તો આ પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ શું હશે? (પાણી માટે $\mu =4/3$)
    View Solution
  • 8
    બે સમાન તરંગલંબાઈ $a $ અને $2a$ ધરાવતા પ્રકાશ ઉદ્દગમો દ્વારા દેખાતા તરંગોનો કંપવિસ્તાર અને $\pi$ જેટલો કળા તફાવત ધરાવે છે. તો ન્યૂનત્તમ તીવ્રતા.....
    View Solution
  • 9
    અધ્રુવીભૂત પ્રકાશના માર્ગેમાં પોલેરોઈડ મુકવામાં આવે છે. બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા અને આપાત પ્રકાશની તીવ્રતાનો ગુણોતર.
    View Solution
  • 10
    એક અધુવીભૂતપ્રકાશ કિરણપૂંજને ધ્રુવીભવનનાં પ્રયોગનાં પોલેરોઈઝર (ધુવક) ઉપર આપાત કરવામાં આવે છે અને વિશ્લેષક (એનેલાઈઝર) માંથી નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા $100$ લ્યુમેન્સ જેટલી માપવામાં આવે છે. હવે વિશ્લેષકને સમક્ષિતિજ અક્ષ (પ્રકાશની દિશામાં) ને તે $30^{\circ}$ ના કોણે ઘડીયાળના કાંટાની દિશામાં ભ્રમણ આપવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ........... લ્યુમેન્સ હશે.
    View Solution