બે પ્રવાહી $A$ અને $B$ ને મિશ્ર કરવામાં આવે છે જ્યારે તેમના મોલ અંશ અનુક્રમે $0.7$ અને $0.3$ હોય ત્યારે કુલ દબાણ $350\,mm\,Hg$ જોવા મલ્યું જો મોલ અંશ માં ફેરફાર $0.2$ અને $0.8$ અનુક્રમે $A$ અને $B$ માટે કરવામાં આવે તો કુલ દબાણ $410\,mm\,Hg$ થાય છે. શુદ્ધ $A$ નું બાષ્પદબાણ $............mm Hg$. પ્રવાહીઓ અને દ્રાવણો ની આદર્શ વર્તણૂંક છે તે માની લો.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
a
Let $V.P.$ of pure $A$ be $P _{ A }^0$

Let $V.P$ of pure $B$ be $P _B^0$

When $X _{ A }=0.7 \& X _{ B }=0.3$ $P _{ s }=350$

$\Rightarrow P _{ A }^0 \times 0.7+ P _{ B }^0 \times 0.3=350$

When $X _{ A }=0.2 \& X _{ B }=0.8$

$P _{ s }=410$

$\Rightarrow P _{ A }^0 \times 0.2+ P _{ B }^0 \times 0.8=410$

Solving $(i)$ and $(ii)$ $P _{ A }^0=314\,mm\,Hg$

$P _{ B }^0=434\,mm\,Hg$

$=(314)$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શુધ્ધ પાણીની મોલારિટી ...... છે.
    View Solution
  • 2
    $25^o$  સે તાપમાને $CCl_4$ નું બાષ્પદબાણ $143 $ મિમિ છે. $0.5$  અબાષ્પશીલ દ્રાવ્ય (અણુભાર $= 65$) ને $100$  મિલિ $CCl_4$ ઓગળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ …….મિમિ થાય. $s$ $CCl_4$ ની ઘનતા $ = 1.58$  ગ્રામ / સેમી$^3$
    View Solution
  • 3
    દ્રાવણની મોલલતા  .......... $m$ હશે જેમાં $18\,g$ ગ્લુકોઝ (અણુ ભાર $=180$ ) $500\,g$ પાણીમાં ઓગળ્યો હશે.
    View Solution
  • 4
    $1$  લીટર પાણીમાં $\frac{{\Delta {T_f}}}{{{K_f}}}$ નું મૂલ્ય $\frac{1}{{1000}}$ જેટલું થાય ત્યાં સુધી .......... $gm$ ગ્લુકોઝ ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 5
    $M_A$ આણ્વિય દળ ધરાવતા $5\,g$ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને $200\, g$ ટેટ્રાહાઇડ્રો ફ્યુરાનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો ટેટાહાઇડ્રોફ્યુરાનનો મોલલ ઉન્નયન અચળાંક $K_b$ હોય, તો $\Delta T_b$ ..... થશે.
    View Solution
  • 6
    શુધ્ધ બેન્ઝિન $5.3^oC $ એ ઠરે છે. $4.49 $ બેન્ઝિનમાં $0.223\,g $ $C_6 H_5 CN_2 COOH$ નું દ્રાવણ $ 4.47^oC$  એ ઠરે છે.($K_f$ $= 5.12\,\,K\,Kg/mol$) તો આના પરથી શું કહી શકાય ?
    View Solution
  • 7
    $1.0\,M$  $1.0 $ લીટર દ્રાવણ બનાવવા માટે $3.0\,M$  $H_2SO_4$ નું ...... $ml$ કદ જરૂર પડશે.
    View Solution
  • 8
    $1\, g$ અબ્પાષ્પશીલ દ્રાવ્યો $X$ અને $Y$ને $1\, kg$ પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો $A$ અને $B$ બનાવવામાં આવ્યા. $A$ અને $B$ માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર $1:4$ મળી આવેલ છે. $X$ અને $Y$ના મોલરદળનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 9
    $1.2\,mL$ એસિટિકને પાણીમાં ઓગાળીને તેનું $2.0\,L$ દ્રાવણ બનાવ્યું. એસિડનાં સામર્થ્યમાં ઠારબિંદુ અવનયન $0.0198^{0}\,C$ જોવા મળ્યું.આ એસિડના વિયોજનની ટકાવારી $\dots\dots$છે. (નજીકનો પૂર્ણાંક)

     [આપેલ : એસિટિક એસિડની ધનતા $1.02\,g\,mL ^{-1}$ છે.એસિટિક એસિડનું મોલર દળ $60\,g\,mol ^{-1}$ છે.$\left. K _{f}\left( H _{2} O \right)=1.85 K\,kg\,mol ^{-1}, K _{f}\left( H _{2} O \right)=1.85\,K\,kg\,mol ^{-1}\right]$

    View Solution
  • 10
    $23\,^oC$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $19.8\,mm\, Hg$ છે. $178.2\, g$ પાણીમાં $0.1$ મોલ ગ્લુકોઝ દ્રાવ્ય કરતા પરિણામી દ્રાવણનું બાષ્પદબાણ (in $mm\, Hg$) કેટલુ થશે ?
    View Solution