બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ $(f)$ માપવાના પ્રયોગમાં, વસ્તુ અંતર $(x)$ અને પ્રતિબિંબ અંતર $(y)$ ના મૂલ્યો લેન્સના કેન્દ્ર બિંદુની સાપેક્ષ (સંદર્ભમાં) માપવામાં આવે છે. આકૃતિમાં $y$-x આલેખ દર્શાવવામાં આવેલ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ_______$\mathrm{cm}$છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બહિર્ગોળ લેન્સના કેન્દ્રથી $x $ અંતરે વસ્તુ મૂકેલી છે અને તેનું પ્રતિબિંબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I$ પર મળે છે. અંતર $x, x'$ એ ક્યા સંબંધને સંતોષે છે  
    View Solution
  • 2
    વસ્તુને પ્રવાહીમાં ડુબાડતાં વસ્તુ કયારે દેખાય નહી
    View Solution
  • 3
    $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $x_1$ અને $x_2$ $(x_1 > x_2)$ અંતરે વસ્તુ મુક્તા તેની સમાન મોટવણી $2$ મળે છે.તો $x_1$ અને $x_2$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    $1.5$ વક્રીભવનાંકના કાંચમાં હવાનો પરપોટો છે, તેને એક બાજુથી જોતાં $5\;cm$ અને સામેની બીજી બાજુથી જોતાં $2\;cm$ એ દેખાય છે.તો કાંચની જાડાઇ કેટલા $cm$ હશે?
    View Solution
  • 5
    સામાન્ય આંખ માટે, આંખની કોર્નિયાની અભિસારી ક્ષમતા $40\;D$  અને કોર્નિયાની પાછળના નેત્રમણિની લઘુતમ અભિસારી ક્ષમતા $20\;D $ છે. આ માહિતીનો ઉપયોગ કરતાં, નેત્રપટલ અને કોર્નિયાની નેત્રમણિ વચ્ચેનું અંતર($ cm$ માં) અંદાજીત કેટલું હશે?
    View Solution
  • 6
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા પાતળા પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ $5^o $ હોય,તો પ્રિઝમકોણ કેટલા .......$^o$ હશે?
    View Solution
  • 7
    કોઇ એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે, અને પ્રિઝમકોણ $30^o $ છે.આ પ્રિઝમની બે માંથી એક વક્રીભુત સપાટીને ચાંદીનો ઢોળ ચઢાવીને અરીસો બનાવવામાં આવે છે.એક રંગીય પ્રકાશપુંજ તેની બીજી સપાટીમાંથી પ્રિઝમમાં દાખલ થાય (રૂપેરી સપાટી પરથી પરાવર્તિત થઇને ) તે જ પથ પર પાછો ફરે, જો તેનો પ્રિઝમ પરનો આપાતકોણ .... હોય.
    View Solution
  • 8
    પ્રિઝમ $(\mu = 1.5)$ નો લઘુત્તમ વિચલનકોણ આપાતકોણ જેટલો હોય,તો પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલા .......$^o$ હશે? ($cos 41^o = 0.75$)
    View Solution
  • 9
    $40cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસા દ્વારા પ્રતિબિંબની ઊંચાઇ વસ્તુ કરતાં બમણી મેળવવા માટે,વસ્તુ અંતર કેટલા ......$cm$ હોવું જોઈએ?
    View Solution
  • 10
    એક બિંદુવત્‌ પદાર્થને એક કાચના સળિયો જેનો છેડો ગોળાકાર છે. તેની નજીક $O$ બિંદુએ મૂકેલ છે. આ ગાળાકારની વક્રતા ત્રિજ્યા $30 \,cm$ છે. તો રચાતું પ્રતિબિંબ .......છે.
    View Solution