બે તરંગો ${y_1} = 4\sin \,\omega \,t$ અને ${y_2} = 3\sin \,\left( {\omega \,t + \frac{\pi }{3}} \right)$ ના વ્યતિકરણથી પરિણામી કંપવિસ્તાર
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આફૃતિમાં દર્શાવ્યા મુજબના બે સ્લિટના પ્રયોગમાં જ્યારે $400 \mathrm{~nm}$ તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે, ત્યારે $P$ બિંદુએ અપ્રકાશિત શલાકા દેખાય છે. જો $D=0.2 \mathrm{~m}$ હોય તો સ્લિટ $S_1$ અને $S_2$ વચ્ચેનું લધુત્તમ અંતર_________ $\mathrm{mm}$ છે.
    View Solution
  • 2
    $0.80\;mm$ સ્લીટની પહોળાઈ ધરાવતા વિવર્તનનાં પ્રયોગમાં $5400\;\mathring {A}$ તરંગલંબાઈ વાપરતા $1.4\;m$ અંતરે રહેલા પડદા પર મધ્યસ્થ અધિકતમની બંન્ને બાજુએ રહેલી પ્રથમ અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર ($mm$ માં) કેટલું થશે?
    View Solution
  • 3
    ધ્વનિકરણની ઘટના .........
    View Solution
  • 4
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં $500 \;\mathrm{nm}$ તરંગલંબાઈનો ઉપયોગ કરતાં પડદાના નાના ભાગમાં $15 $ શલાકા જોવા મળે છે.જ્યારે તેમાં $\lambda$ તરંગલંબાઈનો ઉપયોગ કરવામાં આવે ત્યારે $10$ શલાકા જોવા મળે તો $\lambda$ નું મૂલ્ય $\mathrm{nm}$ કેટલું હશે?
    View Solution
  • 5
    એકરંગી સમાંતર જૂથની તરંગલંબાઇ $\lambda$ છે.જયારે સ્લિટની પહોળાઇએ પ્રકાશનો તરંગલંબાઇના ક્રમનો હોય, ત્યારે વિવર્તન રચાય છે.જો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $D $ હોય,તો મધ્યસ્થ અધિકતમની પહોળાઇ કેટલી?
    View Solution
  • 6
    એક સ્લીટ વિવર્તન ભાતમાં, જો પ્રકાશનો ઉદ્દગમ એ આગળની તરંગલંબાઈ કરતા ઓછી તરંગ લંબાઈનો હોય, તો કેન્દ્રીય શલાકાની પહોળાઈ......
    View Solution
  • 7
    સુસસંબદ્વ ઉદ્‍ગમોમાં શું અચળ હોય?
    View Solution
  • 8
    યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, અમુક અંતરે રહેલા પડતા પર બનતી પર કોણીય પહોળાઈ $1^{\circ}$ છે. ઉપયોગમાં લીધેલ પ્રકાશની તરંગલંબાઈ $6280 \;\mathring A$ છે. તે સુસંગત સ્ત્રોત વચ્ચેનુ અંતર $...........\,mm$
    View Solution
  • 9
    યંગના બે સ્લિટ વ્યતિકરણના પ્રયોગમાં બે સ્લિટને પ્રકાશિત કરી પડદા ઉપર શલાકાઓ રચવા માટે પ્રકાશના એકવર્ણીં પુંજનો ઉપયોગ થાય છે. જ્યારે વ્યતિકરણ પામતાં એક પુંજના પથમાં પાતળી મિકાની રાખવામાં આવે તો......
    View Solution
  • 10
    શ્વેત પ્રકાશ વ્યતિકરણમાં, કેન્દ્રની સૌથી નજીકની પ્રકાશિત શલાકાનો રંગ ક્યો હશે?
    View Solution