યંગના બે સ્લિટ વ્યતિકરણના પ્રયોગમાં બે સ્લિટને પ્રકાશિત કરી પડદા ઉપર શલાકાઓ રચવા માટે પ્રકાશના એકવર્ણીં પુંજનો ઉપયોગ થાય છે. જ્યારે વ્યતિકરણ પામતાં એક પુંજના પથમાં પાતળી મિકાની રાખવામાં આવે તો......
A
શલાકાની પહોળાઈ વધે છે.
B
શલાકાની પહોળાઈ ઘટે છે.
C
શલાકાની પહોળાઈ ફેરફારહિત જળવાય છે પરંતુ શલાકાઓ ખસે છે.
D
શલાકાઓની રચના દેખાતી નથી.
Easy
Download our app for free and get started
c ફીલ્મને પ્રથમ કિરણના માર્ગમાં રાખવાથી શલાકાની પહોળાઇ અચળ રહે છે. પરંતુ ભાત સહેજ ખસે છે. \(\beta \,\, = \,\,\,\frac{{\lambda D}}{d}\,\,\) બદલતો નથી
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકાશીય ઉપકરણમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ ${\lambda _1} = 4000 \mathring A$ અને ${\lambda _2} = 5000 \mathring A $ છે, તો તેમની વિભેદન શક્તિનો ગુણોત્તર (${\lambda _1}$ અને ${\lambda _2})$ ને અનુરૂપ) કેટલો મળે?
યંગના પ્રયોગમાં $6000\, Å $ ની તરંગલંબાઈવાળા પ્રકાશથી $0.8\, mm$ પહોળાઈની શલાકા પડદાથી $2.5 \,m$ એ મેળવવામાં આવે છે. જો આવા પ્રયોગને $1.6$ જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો, શલાકાની પહોળાઈ.....$mm$
વ્યતિકરણ ભાતમાં $ 6000 \,\mathring A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વડે કેન્દ્રીય શલાકા મેળવવામાં આવે છે, જો $\mu\, 1.5$ ધરાવતી કાચની પ્લેટને સ્લીટ પડદા વચ્ચે મૂકવામાં આવે તો કેન્દ્રીય શલાકા $4 $ શલાકા જેટલું ખસે છે. તો કાચની પ્લેટની જાડાઈ ......$\mu m$