બેન્ઝિન અને ક્લોરોફોર્મના મિશ્રણનું અલગીકરણ કઈ રીતે કરશો ?
  • A
    ઉર્ધ્વપાતન
  • B
    ગાળણ
  • C
    નિસ્યંદન
  • D
    સ્ફટિકીકરણ
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ક્રોમેટોગ્રાફીમાં નીનહાઈડ્રીન દ્રાવણનો ઉપયોગ શું પારખવા થાય છે ?
    View Solution
  • 2
    $60\,g$ સંયોજનનું પૃથ્થકરણ કરતાં તે  $ C = 24 \,g, H = 4 \,g  $ અને $O = 32\, g$. આવે છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર ....
    View Solution
  • 3
    ઉત્કલનબિંદુઓમાં પૂરતો તફાવત ધરાવતા પ્રવાહીઓનું અલગીકરણ કરવા શુદ્ધિકરણની કઈ રીત વપરાય છે ?
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.

    વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    નીચેનામાંથી કયા પદાર્થના લેસાઈન દ્રાવણની જ્યારે આલ્કલી તથા ફેરિક ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે લાલ રંગ મળશે ?
    View Solution
  • 6
    બાષ્પશીલ પ્રવાહીને અબાષ્પશીલ અશુદ્ધિમાંથી છુટુ પાડવા કાર્બનિક સંયોજનની કઈ શુદ્ધિકરણ પદ્ધતિ વપરાય છે ?
    View Solution
  • 7
    પદાર્થના અણુમાં રહેલા પરમાણુઓનો સાદો ગુણોત્તર દર્શાવતા સૂત્રને શું કહે છે ?
    View Solution
  • 8
    સાબુ ઉદ્યોગમાં ગિલસરોલ અને વપરાયેલી લાઈ (Spent - lye) ને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય છે ?
    View Solution
  • 9
    લેસાઈન કસોટીમાં પ્રુસિયન બ્લ્યુ અવક્ષેપો શેના કારણે મળે છે.
    View Solution
  • 10
    નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution