નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે ?
  • A
    કાર્બનિક સંયોજનમાં સલ્ફરનાં પરિમાપન માટે કેરિયસ નળીનો ઉપયોગ થાય છે.
  • B
    કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનનાં પરિમાપન માટે કેરિયસ નળીનો ઉપયોગ થાય છે.
  • Cકાર્બનિક સંયોજનમાં હાજર ફોસ્ફરસનાં ઓક્સિડેશન થી ફોસ્ફોરિક એસિડ ઉત્પન્ન થાય છે જેમાં મેગ્નેશિઆ મિશ્રણ ઉમેરતાં $Mg _{2} P _{2} O _{7}$, અવક્ષેપિત થાય છે.
  • D
    કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનનાં પરિમાપન માટે જેલ્ડાહલ પધ્ધતિનો ઉપયોગ થાય છે.
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
b
Carius method is used in the estimation of halogen in organic compounds.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લેસાઈન કસોટી શેની પરખ માટે વપરાય છે ?
    View Solution
  • 2
    ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ શેમાં થાય છે ?
    View Solution
  • 3
    નાઈટ્રોજનનાં પરિમાપનની ડયુમાં પધ્ધતિમાં, $0.1840\, g$ એક કાર્બનિક સંયોજન $30\, mL$ નાઈટ્રોજન આપે છે જેને $287\, K$ અને $758\, mm$ ના $Hg$ દબાણે ભેગો કરવામાં આવ્યો. તો સંયોજનમાં નાઈટ્રોજનની ઘટક (સંધટકો) ટકાવારી ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ : $287\, K$ પર જલીય તાણ $=14\, mm\, of \,Hg$]
    View Solution
  • 4
    નીચે આપેલામાંથી ક્યા વિધાનો સાચા છે?

    $A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.

    $B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.

    $C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.

    $D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.

    View Solution
  • 5
    સાંદ્ર $\mathrm{H}_2 \mathrm{SO}_4$ ની હાજરીમાં એક કર્બનિક સંયોજનની સોડિયમ પીગલન નિષ્કષર્ણની સાથે $\mathrm{FeSO}_4$ ની પ્રક્રિયા કરતાં લોહી જેવા લાલ રંગનો દેખાવ, હાજર તત્ત્વ/ તત્ત્વો દર્શાવે છે તે શોધો.
    View Solution
  • 6
    જ્યારે બ્રોમિનના અંદાજ માટે કેરિયસ પદ્ધતિનો ઉપયોગ કરીને $0.15\, {~g}$ કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે $0.2397 \,{~g}$ $AgBr$ પ્રાપ્ત થયું.કાર્બનિક સંયોજનમાં બ્રોમિનની ટકાવારી $.....$ છે.(નજીકના પૂર્ણાંકમાં)

    $[$આણ્વિય દળ : સિલ્વર $=108$, બ્રોમિન $=80]$

    View Solution
  • 7
    એક કાર્બનિક સંયોજન $C,$ $H$ અને $S$ ધરાવે છે, $8\%$  સલ્ફર ધરાવતું કાર્બનિક સંયોજનનું લઘુતમ પરમાણુનું વજન ........$g\,mo{l^{ - 1}}$. ($S$ નું પરમાણ્વીય વજન $= 32\,amu$ )
    View Solution
  • 8
    લેસાઈન કસોટીનો મૂળભૂત સિદ્ધાંત શું છે ?
    View Solution
  • 9
    સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ ને જોડો.

    સૂચિ$-I$ કસોટી/પ્રક્રિયકો/અવલોકન(નો) સૂચિ$-II$ શોધાયેલ સ્પીસીઝો
    $(a)$ લેસાઈન કસોટી $(i)$ કાર્બન
    $(b)$ $Cu ( II )$ ઓક્સાઈડ $(ii)$ સલ્ફર
    $(c)$ સિલ્વર નાઈટ્રેટ $(iii)$ $N , S , P ,$ અને હેલોજન
    $(d)$ સોડિયમ ફ્યુઝન (પીગાળેલ) નિષ્કર્ષણ એસિટિક એસિડ અને લેડ એસિટેટ સાથે કાળા અવક્ષેપ આપે છે. $(iv)$ હેલોજન ચોક્કસપણે

    સાચી જોડ શોધો.

    View Solution
  • 10
    એક કાર્બનિક પદાર્થનું ડ્યુમા પદ્ધતિ વડે પરીમાપન કરતા $6$ મોલ $CO_2$, $4$ મોલ $H_2O$ અને $1$ મોલ નાઈટ્રોજન વાયુ ઉદ્ભવે છે તેમ માલૂમ પડયું. તો સંયોજનું સૂત્ર શું હશે?
    View Solution