નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.

વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.

ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
d
Statement $1: B.P.$ of chloroform $=334 K$

$B.P.$ of aniline $=457 K$

thus can be seprated of simple distillation.

Statement $2 :$ Mixture of aniline and water seprated by simple distillation.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.2 g$ એક કાર્બનિક સંયોજનનું ડ્યુમા પદ્ધતિને આધિન, તેના વડે નાઈટ્રોજનનું અનુમાપન કરતા નીકળતા $N _{2}$ નું કદ $(NTP)$ એ $22.400\,mL$ માલુમ પડ્યું. તો સંયોજનમાં નાઈટ્રોજનનું ટકાવારી $\dots\dots$. [નજીકના પૂર્ણાંકમાં]

    (મોલર દળ $N _{2}=28 \,g\, mol ^{-1}$, $STP$ એ $N _{2}$નું મોલર કદ $: 22.4\,L$)

    View Solution
  • 2
    હેકઝેનનો ઉપયોગ કરીને ત્રણ કાર્બનિક સંયોજન $A, B$ અને $C$ ને પાતળા સ્તરની કોમોટોગ્રાફી માં ચઢવા દેવામાં આવે છે. અને નીચે મુજબ પરિણામ (આકૃૃતિ નિહાળો) આપે છે.સૌથી વધુ ધ્રુવીય સંયોજન નું $R_f$ મૂલ્ય $......\times 10^{-2}$ છે.
    View Solution
  • 3
    નીચે આપેલા ક્યા સંયોજનમાં નાઈટ્રોજનના જથ્થાનું પરિમાપન કરવા માટે નાઈટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 4
    અધિશોષણ ક્રોમેટોગ્રાફી માં વપરાતા અધિશોષક........

    $A$. સિલીકાજેલ $B$. એલ્યુમીના $C$. કળી ચૂનો $D$. મેગ્નેસિઆ

    નીચે આપેલા વિકલ્પો માંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    નીચેનામાંથી કયો પદાર્થ નાઈટ્રોજન માટેની લેસાઈન કસોટી આપશે ?
    View Solution
  • 6
    એક ફલાસ્ક આઇસોહકઝેન ને $3 -$મિથાઇલ  પેન્ટેનનું મિશ્રણ ધરાવે છે. એક પ્રવાહી $63^{\circ} \mathrm{C}$ તાપમાને ઉત્કલન પામે છે, જ્યારે બીજુ $60^{\circ} \mathrm{C}$ તાપમાને ઉત્કલન પામે છે. આ બે પ્રવાહીઓને અલગ કરવાનો સૌથી યોગ્ય માર્ગ ક્યો છે અને ક્યુ એક પ્રથમ નિસ્યંદન પામશે ?
    View Solution
  • 7
    મિશ્રણમાંથી બેન્ઝોઇક એસિડ અને નેપ્થેલિન ને જુદા પાડવાની સૌથી સારી પદ્ધતિ કઈ છે ?
    View Solution
  • 8
    જો સંયોજન એ $C = 18.5\%$, $H = 1.55\%$, $Cl = 55.04\%$ અને $O = 24.81\%$ ધરાવે તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર .....
    View Solution
  • 9
    $64\, gm$ કાર્બનિક સંયોજન $24\, gm$ કાર્બન, $8 \,gm$ હાઈડ્રોજન અને બાકીનું ઓક્સિજન ધરાવે છે. તો આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર .....
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.

    વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution